સુરતના જવેલર્સ ગણપતિ લાવ્યા, બજારમાં ચાંદી!

સોનાના ઊંચા દરના કારણે વ્હાઈટ ગોલ્ડમાં ધીમે-ધીમે રોકાણકારો દ્વારા રોકાણ વધી રહ્યું છે. એવામાં ગણેશોત્સવના કારણે કેટલાક રોકાણકર્તાઓએ ચાંદીની નાની ગણેશ મૂર્તિઓમાં સારા પ્રમાણમાં રોકાણ કર્યું હોવાના કારણે જવેલર્સને ચાંદી ફળી છે. બીજી તરફ સોનાના દરમાં સુધારો આવી રહ્યો છે, ગણેશોત્સવની સાથે શરૂ થયેલા તહેવારો અને ફરી સોનાની કિંમતમાં હાઈ જમ્પ આવવાની ચિંતાએ રોકાણકારોએ રોકાણ […]

સુરતના જવેલર્સ ગણપતિ લાવ્યા, બજારમાં ચાંદી!
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 5:46 PM

સોનાના ઊંચા દરના કારણે વ્હાઈટ ગોલ્ડમાં ધીમે-ધીમે રોકાણકારો દ્વારા રોકાણ વધી રહ્યું છે. એવામાં ગણેશોત્સવના કારણે કેટલાક રોકાણકર્તાઓએ ચાંદીની નાની ગણેશ મૂર્તિઓમાં સારા પ્રમાણમાં રોકાણ કર્યું હોવાના કારણે જવેલર્સને ચાંદી ફળી છે. બીજી તરફ સોનાના દરમાં સુધારો આવી રહ્યો છે, ગણેશોત્સવની સાથે શરૂ થયેલા તહેવારો અને ફરી સોનાની કિંમતમાં હાઈ જમ્પ આવવાની ચિંતાએ રોકાણકારોએ રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે.

Surat na jewellers ganpati lavya bajar ma chandi

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat na jewellers ganpati lavya bajar ma chandi

સુરત જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ગણેશોત્સવ-મોહરમ સહિતના તહેવારોના પગલે સોનામાં રોકાણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે.હાલ 30 ટકા જેવું રોકાણ વધ્યું હોવાનો અંદાજ છે. ત્યારે એકમાત્ર સોનું જ નહીં પણ પ્લેટિનિયમ અને ચાંદીમાં પણ રોકાણ ધીમે-ધીમે વધ્યું છે. આ વખતે કોરોનાની સ્થિતિના કારણે મૂર્તિઓનું એક્સપોર્ટ નોંધાયું નથી. પરંતુ ચાંદીની કિંમતમાં પણ આવેલા સુધારાના કારણે અને એક ચોક્કસ વર્ગ દ્વારા સોના સામે પ્લેટિનિયમની વધેલી માંગના કારણે સારો વેપાર જ્વેલર્સને આવનારા દિવસમાં મળશે તેવી આશા સેવાઈ રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વધુમાં ગણેશ ચતુર્થીના કારણે લોકલ લેવલે ચાંદીની 100 ગ્રામથી 1 કિલો, દોઢ કિલો સુધીની મૂર્તિઓની સારી ડિમાન્ડ રહી છે. રોકાણના હેતુથી તેની ખરીદી થતી હોય છે. આશરે 20 ટકા જેટલું રોકાણ ચાંદીમાં નોંધાયું છે. કોરોનામાં લોકોએ ઘરમાં જ ગણેશ સ્થાપના કરતા ગણપતિની ચાંદીની મૂર્તિ ખરીદવા પર પસંદગી ઢોળી છે, જેથી શ્રદ્ધાથી પૂજા પણ થઈ શકે અને ચાંદીમાં રોકાણ પણ થઈ જાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">