સુરત: હોટલ, ફાસ્ટફુડ અને રેસ્ટોરન્ટ સંચાલકો થયા પરેશાન, કરફયુનો સમય મોડો રાખવા સંચાલકોની માગ
કોરોનાકાળમાં દરેક વેપાર-ધંધાને માઠી અસર પડી છે અને તેમાં પણ ફાસ્ટફુડ સંચાલકોને તેનું ઘણું નુકસાન પહોંચી રહ્યું છે. રાત્રે 9 વાગ્યાથી કરફયુ લાગી જતા મોડે સુધી રેસ્ટોરેન્ટ કે હોટલમાં બેસતા લોકો હવે આવતા નથી. જેથી કરફયુનો સમય થોડો મોડો રાખવા સંચાલકો માગ કરી રહ્યાં છે. આ પણ વાંચો: અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા […]
કોરોનાકાળમાં દરેક વેપાર-ધંધાને માઠી અસર પડી છે અને તેમાં પણ ફાસ્ટફુડ સંચાલકોને તેનું ઘણું નુકસાન પહોંચી રહ્યું છે. રાત્રે 9 વાગ્યાથી કરફયુ લાગી જતા મોડે સુધી રેસ્ટોરેન્ટ કે હોટલમાં બેસતા લોકો હવે આવતા નથી. જેથી કરફયુનો સમય થોડો મોડો રાખવા સંચાલકો માગ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: અમદાવાદીઓ આગામી 14 દિવસ સુધી રાત્રે 9 વાગ્યા બાદ નહીં નીકળી શકે ઘરની બહાર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો