CAAના વિરોધ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીનો સરકાર પર પ્રહાર
નાગરિકતા સંશોધન એક્ટનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે કેટલાક શહેરોમાં આ પ્રદર્શન હિંસક થઈ ગયું છે. તો આ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર લોકોનો અવાજ દબાવી રહ્યા છે. અને લોકતંત્રમાં લોકોનો અવાજ દબાવવો ખોટું છે. જનતાનો અવાજ સાંભળવો સરકારની જવાબદારી છે. આ પણ વાંચોઃ NCPના […]
નાગરિકતા સંશોધન એક્ટનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્યારે કેટલાક શહેરોમાં આ પ્રદર્શન હિંસક થઈ ગયું છે. તો આ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર લોકોનો અવાજ દબાવી રહ્યા છે. અને લોકતંત્રમાં લોકોનો અવાજ દબાવવો ખોટું છે. જનતાનો અવાજ સાંભળવો સરકારની જવાબદારી છે.
આ પણ વાંચોઃ NCPના નેતા અજીત પવારને મોટી રાહતઃ મહારાષ્ટ્રના સિંચાઈ કૌભાંડમાં મળી ક્લિનચીટ
સોનિયા ગાંધીએ સાથે કહ્યું કે, ભાજપ સરકારની નીતિ દેશ વિરોધી છે. કોંગ્રેસ દેશના લોકો અને બંધારણની સાથે છે. તો નાગરિકતા સંશોધન એક્ટ ભેદભાવપૂર્ણ છે. અને લોકોના અવાજને દબાવવા તાકાતનો ઉપયોગ કર્યો છે.