સુરતના સિદ્ધિવિનાયક મંદિરમાં સૈનિકોના રક્ષણ માટે કરાઈ મહાઆરતી
કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશભરના લોકો પોતાની રીતે વિરોધ કાર્યક્રમો કરીને સેનાનું મનોબળ વધારી રહ્યા છે. ત્યારે આજે સુરતના પાલ ખાતેના સિદ્ધિ વિનાયક મંદિરમાં સૈનિકો માટે વિશેષ મહાઆરતી અને પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ કાર્યક્રમમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાના અને કોલેજોના કર્મચારીઓ,વિદ્યાર્થી સંગઠનો,મહિલા મંડળો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા. […]

કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશભરના લોકો પોતાની રીતે વિરોધ કાર્યક્રમો કરીને સેનાનું મનોબળ વધારી રહ્યા છે. ત્યારે આજે સુરતના પાલ ખાતેના સિદ્ધિ વિનાયક મંદિરમાં સૈનિકો માટે વિશેષ મહાઆરતી અને પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે આ કાર્યક્રમમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાના અને કોલેજોના કર્મચારીઓ,વિદ્યાર્થી સંગઠનો,મહિલા મંડળો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા. પુજા આરતીની સાથે મંદિરમાં ભારતીય સૈનિકોની રક્ષા માટે ગણપતિ દાદાને પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
[yop_poll id=1626]
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]