સૌરાષ્ટ્રમાં સતત વરસાદને લઈને મગફળીની આવક બંધ કરાઇ, ખુલ્લામાં મગફળી પલળી ન જાય તે માટે યાર્ડના સત્તાધીશોનો નિર્ણય
રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સતત વરસાદને લઈને મગફળીની આવક બંધ કરાઇ છે, ખુલ્લામાં મગફળી પલળી ન જાય તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે, ખેડૂતોને તૈયાર પાકમાં નુકસાન ન થાય તે માટે લેવાયો નિર્ણય Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ […]
રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સતત વરસાદને લઈને મગફળીની આવક બંધ કરાઇ છે, ખુલ્લામાં મગફળી પલળી ન જાય તે માટે યાર્ડના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે, ખેડૂતોને તૈયાર પાકમાં નુકસાન ન થાય તે માટે લેવાયો નિર્ણય
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો