સરકારને ફીમાં રાહત આપવામાં કોઈ રસ નથી : સુરત વાલી મંડળ
હાલ કોરોનાકાળમાં રાજયમાં સૌથી વધારે વિવાદીત એવો પ્રશ્ન એટલે ખાનગીશાળા દ્વારા વસુલાતી ફી. ફી મામલે વાલીમંડળ અવારનવાર સરકારમાં રજુઆત કરી ચુક્યા છે. પરંતુ, આ મામલે કોઈ નિવેડો આવ્યો નથી. સુરતના વાલીમંડળે સરકારને ફી મામલે રાહત આપવા કોઈ રસ ન હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સરકારનું વલણ ભેદભાવભર્યું હોવાનું વાલીમંડળનું કહેવું છે. આ મામલે […]
હાલ કોરોનાકાળમાં રાજયમાં સૌથી વધારે વિવાદીત એવો પ્રશ્ન એટલે ખાનગીશાળા દ્વારા વસુલાતી ફી. ફી મામલે વાલીમંડળ અવારનવાર સરકારમાં રજુઆત કરી ચુક્યા છે. પરંતુ, આ મામલે કોઈ નિવેડો આવ્યો નથી. સુરતના વાલીમંડળે સરકારને ફી મામલે રાહત આપવા કોઈ રસ ન હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સરકારનું વલણ ભેદભાવભર્યું હોવાનું વાલીમંડળનું કહેવું છે. આ મામલે સુરતના વાલીમંડળે સીએમ, ડેપ્યુટી સીએમ અને શિક્ષણ પ્રધાનને પારદર્શિતા લાવવા એક પત્ર લખ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો