AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad : કોરોનાના સંભવિત ખતરાને પગલે સાળંગપુર મંદિર દ્વારા ગાઈડલાઈનનું પાલન કરવા ભક્તોને અપીલ

દાદાના દર્શનાર્થે આવતા ભક્તોને અપીલ કરવામાં આવી રહી છે.મંદિર સંચાલકોએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ મંદિરમાં આવતા ભક્તો નિયમોનું પાલન કરે તેવા પ્રયત્નો કરાશે.

Botad : કોરોનાના સંભવિત ખતરાને પગલે સાળંગપુર મંદિર દ્વારા ગાઈડલાઈનનું પાલન કરવા ભક્તોને અપીલ
Sarangpur Temple
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 8:22 AM
Share

ભારત સહિત ગુજરાતમાં કોરોનાના સંભવિત ખતરાને લઇ હવે ધાર્મિક સંસ્થાનો પણ સતર્ક બન્યાં છે, ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા સાળંગપુર હનુમાનજી મંદિર તરફથી મહત્વનો નિર્ણય લેવાયો છે. દાદાના દર્શનાર્થે આવતા ભક્તોને અપીલ કરવામાં આવી રહી છે. અને તમામ ભક્તો ફરજિયાત માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે, કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેવી અપીલ કરવામાં આવી છે. મંદિર સંચાલકોએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ મંદિરમાં આવતા ભક્તો નિયમોનું પાલન કરે તેવા પ્રયત્નો કરાશે.

મંદિરમાં આવતા ભક્તો નિયમોનું પાલન કરે તેવા પ્રયત્નો કરાશે

યાત્રાધામ સાળંગપુરમાં ગઈકાલે  કષ્ટભંજન દેવને વિશેષ શણગાર કરાયો હતો. કાતિલ ઠંડીના માહોલ વચ્ચે દાદાને બરફનો શણગાર કરાયો. હનુમાનજી મંદિરમાં બરફનો માહોલ ઉભો કરી ભવ્ય શણગાર કરાયો. મંદિરમાં ધનુરમાસ નિમિતે અલગ અલગ શણગાર કરવામા આવે છે. ભક્તો માટે કષ્ટભંજનના અલગ- અલગ શણગારના દર્શનનો લ્હાવો મળે છે. ભવ્ય રૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">