AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad : કોરોનાના સંભવિત ખતરાને પગલે સાળંગપુર મંદિર દ્વારા ગાઈડલાઈનનું પાલન કરવા ભક્તોને અપીલ

દાદાના દર્શનાર્થે આવતા ભક્તોને અપીલ કરવામાં આવી રહી છે.મંદિર સંચાલકોએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ મંદિરમાં આવતા ભક્તો નિયમોનું પાલન કરે તેવા પ્રયત્નો કરાશે.

Botad : કોરોનાના સંભવિત ખતરાને પગલે સાળંગપુર મંદિર દ્વારા ગાઈડલાઈનનું પાલન કરવા ભક્તોને અપીલ
Sarangpur Temple
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 8:22 AM
Share

ભારત સહિત ગુજરાતમાં કોરોનાના સંભવિત ખતરાને લઇ હવે ધાર્મિક સંસ્થાનો પણ સતર્ક બન્યાં છે, ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા સાળંગપુર હનુમાનજી મંદિર તરફથી મહત્વનો નિર્ણય લેવાયો છે. દાદાના દર્શનાર્થે આવતા ભક્તોને અપીલ કરવામાં આવી રહી છે. અને તમામ ભક્તો ફરજિયાત માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે, કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેવી અપીલ કરવામાં આવી છે. મંદિર સંચાલકોએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ મંદિરમાં આવતા ભક્તો નિયમોનું પાલન કરે તેવા પ્રયત્નો કરાશે.

મંદિરમાં આવતા ભક્તો નિયમોનું પાલન કરે તેવા પ્રયત્નો કરાશે

યાત્રાધામ સાળંગપુરમાં ગઈકાલે  કષ્ટભંજન દેવને વિશેષ શણગાર કરાયો હતો. કાતિલ ઠંડીના માહોલ વચ્ચે દાદાને બરફનો શણગાર કરાયો. હનુમાનજી મંદિરમાં બરફનો માહોલ ઉભો કરી ભવ્ય શણગાર કરાયો. મંદિરમાં ધનુરમાસ નિમિતે અલગ અલગ શણગાર કરવામા આવે છે. ભક્તો માટે કષ્ટભંજનના અલગ- અલગ શણગારના દર્શનનો લ્હાવો મળે છે. ભવ્ય રૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">