સુરત: હવે ડ્રેનેજ કામગીરીમાં નહીં જાય જીવ! મનપાનો સફાઇ રોબોટ ખરીદવાનો નિર્ણય, જુઓ VIDEO
રાજ્યમાં અનેક વખત મજૂરો ડ્રેનેજમાં કામગીરી સમયે જીવ ગુમાવે છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. મજૂરોના જીવ ન જાય તે માટે સફાઇ રોબોટ ખરીદવા મનપાએ નિર્ણય લીધો છે. કેરળની સ્ટાર્ટઅપ કંપની પાસેથી આ સફાઈ રોબોટ ખરીદાશે. આધુનિક રોબોટની કિંમત 40 લાખ છે. હવેથી ડ્રેનેજ મેનહોલની સફાઇ રોબોટથી કરાશે, જેનાથી 25 ફૂટ ઉંડાઇ સુધી […]
રાજ્યમાં અનેક વખત મજૂરો ડ્રેનેજમાં કામગીરી સમયે જીવ ગુમાવે છે, ત્યારે સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. મજૂરોના જીવ ન જાય તે માટે સફાઇ રોબોટ ખરીદવા મનપાએ નિર્ણય લીધો છે. કેરળની સ્ટાર્ટઅપ કંપની પાસેથી આ સફાઈ રોબોટ ખરીદાશે. આધુનિક રોબોટની કિંમત 40 લાખ છે. હવેથી ડ્રેનેજ મેનહોલની સફાઇ રોબોટથી કરાશે, જેનાથી 25 ફૂટ ઉંડાઇ સુધી જઇને કરી સફાઇ શકાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય! ધોરણ 3 થી 12ની પરીક્ષા લેશે માધ્યમિક શિક્ષણ બોર્ડ