VIDEO: રક્ષાબંધનના પર્વ પર રાખડી બાંધવા માટેના શુભ મુહૂર્ત
રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બહેન પોતાના ભાઈની રક્ષા માટે તેમના હાથ પર રક્ષા સુત્ર બાંધે છે અને ભાઈ બહેનને જીવનભર તેમની રક્ષાનું વચન આપે છે. રાજસૂય યજ્ઞના સમયે ભગવાન શ્રીકૃષ્ણને દ્રૌપદીએ રક્ષા સુત્ર બાંધ્યુ હતું. ત્યારબાદ બહેનો દ્વારા ભાઈને રાખડી બાંધવાની પરંપરા શરૂ થઈ છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ […]
રક્ષાબંધનના પવિત્ર પર્વ પર બહેન પોતાના ભાઈની રક્ષા માટે તેમના હાથ પર રક્ષા સુત્ર બાંધે છે અને ભાઈ બહેનને જીવનભર તેમની રક્ષાનું વચન આપે છે. રાજસૂય યજ્ઞના સમયે ભગવાન શ્રીકૃષ્ણને દ્રૌપદીએ રક્ષા સુત્ર બાંધ્યુ હતું. ત્યારબાદ બહેનો દ્વારા ભાઈને રાખડી બાંધવાની પરંપરા શરૂ થઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ વખતે રક્ષાબંધનનું શુભ મુહુર્ત મુહૂર્ત શું છે?
1. સવારે 11.06 વાગ્યાથી બપોરે 3.58 વાગ્યા સુધી
2. સાંજે 5.35 વાગ્યાથી રાત્રે 9.58 વાગ્યા સુધી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો