રાજયમાં કોરોનાનો કેર યથાવત, કુલ 1204 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 12 દર્દીના મોત

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ 1204 કેસ નોંધાયા છે. તો સારવાર દરમિયાન વધુ 12 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 5 દર્દીઓના મોત થયા છે. તો સુરત શહેરમાં-2 જ્યારે આણંદ, મહેસાણા, નવસારી, રાજકોટ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 1,338 દર્દીઓને ડિસ્ચાર્જ કરી […]

રાજયમાં કોરોનાનો કેર યથાવત, કુલ 1204 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 12 દર્દીના મોત
Follow Us:
| Updated on: Dec 12, 2020 | 7:48 PM

ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના વધુ 1204 કેસ નોંધાયા છે. તો સારવાર દરમિયાન વધુ 12 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 5 દર્દીઓના મોત થયા છે. તો સુરત શહેરમાં-2 જ્યારે આણંદ, મહેસાણા, નવસારી, રાજકોટ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 1,338 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં હજુ પણ 13,481 એક્ટીવ કેસ છે. જેમાં 68 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 13,413 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 2 લાખ 8 હજાર 867 દર્દીઓ યોગ્ય સારવાર બાદ સાજા થયા છે. તો રાજ્યમાં 4,160 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હવે વાત અમદાવાદ શહેરની કરીએ તો શહેરમાં કોરોનાના 260 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોર્પોરેશનની હદ વિસ્તારમાં 251 કેસ જ્યારે જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. તો સારવાર બાદ કોર્પોરેશનની હદ વિસ્તારમાં 257 દર્દી જ્યારે જિલ્લામાં 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે સારવાર દરમિયાન શહેરમાં વધુ 5 દર્દીઓના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">