રાજકોટ: 1800 જેટલા તબીબો ઉતર્યા હડતાળ પર, ઈમર્જન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરી અને ઓપીડી બંધ
કેન્દ્ર સરકારે આયુર્વેદિક તબીબોને ઓપરેશનની છૂટ આપતા ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલે દેશભરમાં હડતાળ યોજી છે. રાજકોટ શહેરના 1800 જેટલા તબીબો પણ હડતાળ પર ઉતર્યા છે. ઈમર્જન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરી અને ઓપીડી બંધ રાખવામાં આવી છે. IMAનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય લોકો માટે ખૂબ નુક્સાનકારક સાબિત થશે. જો આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં […]
કેન્દ્ર સરકારે આયુર્વેદિક તબીબોને ઓપરેશનની છૂટ આપતા ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલે દેશભરમાં હડતાળ યોજી છે. રાજકોટ શહેરના 1800 જેટલા તબીબો પણ હડતાળ પર ઉતર્યા છે. ઈમર્જન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરી અને ઓપીડી બંધ રાખવામાં આવી છે. IMAનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય લોકો માટે ખૂબ નુક્સાનકારક સાબિત થશે. જો આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે.
આ પણ વાંચો: શેરબજારમાં આજના કારોબારના ટોપ-5 ગેઈનર્સ અને લોસર્સ ઉપર એક નજર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો