ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનને હિતોના ટકરાવ મામલેના કેસમાં BCCIએ આપી ‘ક્લીન ચીટ’

ભારતીય ટીમમાં લગભગ 2 દાયકા સુધી દીવાલ બનીને રહ્યા હોય. જેમની ઈમાનદારી અને વિનમ્રતાની લોકો પ્રશંસા કરતા થાકતા નથી. જે ક્રિકેટરને અપશબ્દ કહ્યા પછી વિરોધી ટીમના ખેલાડીને પણ પછતાવો થાય છે. તે ક્રિકેટર પર કોનફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ (હિતોના ટકરાવ)ના આરોપ લાગ્યા પણ તે ક્રિકેટર ગભરાયો નહીં. તે ક્રિકેટરે આરોપોનો સામનો કર્યો જેમ પિચ પર ફાસ્ટ […]

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનને હિતોના ટકરાવ મામલેના કેસમાં BCCIએ આપી 'ક્લીન ચીટ'
Follow Us:
| Updated on: Nov 15, 2019 | 3:38 AM

ભારતીય ટીમમાં લગભગ 2 દાયકા સુધી દીવાલ બનીને રહ્યા હોય. જેમની ઈમાનદારી અને વિનમ્રતાની લોકો પ્રશંસા કરતા થાકતા નથી. જે ક્રિકેટરને અપશબ્દ કહ્યા પછી વિરોધી ટીમના ખેલાડીને પણ પછતાવો થાય છે. તે ક્રિકેટર પર કોનફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ (હિતોના ટકરાવ)ના આરોપ લાગ્યા પણ તે ક્રિકેટર ગભરાયો નહીં.

તે ક્રિકેટરે આરોપોનો સામનો કર્યો જેમ પિચ પર ફાસ્ટ બોલનો સામનો કરતા હતા. તે ખિલાડી એટલે કે રાહુલ દ્રવિડ. રાહુલ દ્રવિડ હંમેશની જેમ નિર્દોષ છે. BCCIના એથિક્સ ઓફિસર જસ્ટિસ (નિવૃત) ડી.કે.જૈને દ્રવિડને હિતોના ટકરવાના એક કેસમાં ક્લીનચીટ આપી દીધી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડી.કે.જૈન મુજબ તેમને પૂર્વ ભારતીય કેપ્ટનની વિરૂદ્ધ કોઈ કેસ નજર આવ્યો નહીં. દ્રવિડને 12 નવેમ્બરે ડી.કે.જૈનની સામે હાજર થવાનું હતું. દ્રવિડ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (NCA)ના ચીફ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું હતો મામલો?

મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘ (MPCA)ના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ ફરિયાદ કરી હતી. ગુપ્તાનું કહેવું હતું કે દ્રવિડ NCAના ડાયરેક્ટર છે સાથે જ તે IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો માલિકી હક્ક રાખનારી ઈન્ડિયા સીમેન્ટ ગ્રુપમાં વાઈસ પ્રેસિડેન્ટ પણ છે. ત્યારબાદ એથિક્સ ઓફિસરે દ્રવિડને હિતોના ટકરાવ મામલે નોટિસ મોકલી. દ્રવિડે કહ્યું હતું કે તેમને ઈન્ડિયા સીમેન્ટસના તેમના પદથી ઘણા સમયથી રજાઓ લીધેલી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

COAના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું હતું કે રાહુલ દ્રવિડને રજાઓ પર રહેવું તેમને કોઈ પણ પ્રકારના હિતોના ટકરાવથી દુર રાખે છે. BCCI ચીફ સૌરવ ગાંગૂલીએ પણ રાહુલ દ્રવિડ પર લાગેલા આરોપો પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમને ટ્વીટ કર્યુ હતું. હિતોના ટકરાવ ભારતીય ક્રિકેટમાં એક નવી ફેશન બની ગઈ છે. આ માત્ર ચર્ચામાં રહેવાની રીત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">