રાજ્યમાં રેહશે ઠંડીનો બે દિવસ ચમકારો, ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાની કોઈ અસર નહિ થાય
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લઈને હવામાન વિભાગને લઈને સમાચાર આવ્યા છે તે મુજબ આગામી બે દિવસ સુધી ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાની કોઈ અસર નહિ થાય. ઠંડીની વાત કરીએ તો ઠંડીના પ્રમાણમાં વધારો થશે. રાજ્યમાં બેદિવસ ઠંડી બનેલી રેહશે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ […]
સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લઈને હવામાન વિભાગને લઈને સમાચાર આવ્યા છે તે મુજબ આગામી બે દિવસ સુધી ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાની કોઈ અસર નહિ થાય. ઠંડીની વાત કરીએ તો ઠંડીના પ્રમાણમાં વધારો થશે. રાજ્યમાં બેદિવસ ઠંડી બનેલી રેહશે.