સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ કરવા પહેલાં આ પરિસ્થિતિઓ પર જરૂર વિચાર કરવો પડશે

પુલવામા હુમલા પછી ભારત પર પાકિસ્તાન સાથે આરપારનું યુદ્ધ કરવા માટે દબાણ વધી રહ્યું છે. એક તરફ ભારતની રાજકીય સ્થિતિ પણ મજબૂત છે. પરંતુ આર્થિક રીતે કંગાળ અને રાજકીય રીતે નબળા પાકિસ્તના પર જો ભારત હુમલો કરવાનો વિચાર કરે પણ છે તો તેના સમર્થક દેશો તેની સાથે આવી શકે છે. આ પણ વાંચો : ભરૂચના 12-13 […]

સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ કરવા પહેલાં આ પરિસ્થિતિઓ પર જરૂર વિચાર કરવો પડશે
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:44 AM

પુલવામા હુમલા પછી ભારત પર પાકિસ્તાન સાથે આરપારનું યુદ્ધ કરવા માટે દબાણ વધી રહ્યું છે. એક તરફ ભારતની રાજકીય સ્થિતિ પણ મજબૂત છે. પરંતુ આર્થિક રીતે કંગાળ અને રાજકીય રીતે નબળા પાકિસ્તના પર જો ભારત હુમલો કરવાનો વિચાર કરે પણ છે તો તેના સમર્થક દેશો તેની સાથે આવી શકે છે.

આ પણ વાંચો : ભરૂચના 12-13 વર્ષના બાળકોએ પીએમ મોદીને કરી અપીલ, અમને મળતી સુવિધાઓ પાછી લઈ લો પણ આતંકવાદીઓને ખત્મ કરો

જો આ સ્થિતિ ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ કરે પણ છે તો તેની ઝડપથી દોડી રહેલી આર્થિક સ્થિતિ પર બ્રેક લાગી શકે છે. તેમજ હવેના યુદ્ધમાં ન માત્ર જવાનો શહીદ થશે પરંતુ આર્થિક મોર્ચે પણ મોટું નુકસાન ઉઠાવું પડી શકે છે. ભારત પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરવા પર છે. જેમાં જો યુદ્ધ કરવામાં આવે તો શેરબજારથી લઈ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થઈ શકે છે. જેના કારણે દેશની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. કારણ કે, ક્રૂડ ઓઈલ પાકિસ્તાનના રસ્તે થઈને આવે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો : ચીનની અવળી ચાલ : ભારતમાં 40 જવાનોની શહાદત છતાં, ચીનનો નથી છુટી રહ્યો ‘મસૂદ મોહ’

આ ઉપરાંત જો ભારત અને પકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો તે દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધની રીતે જોવામાં આવી રહ્યું છે. કારણ કે આ યુદ્ધમાં ભારતના મિત્ર રાષ્ટ્રો તેની સાથે રહી શકે છે જ્યારે પાકિસ્તાન તરફથી તેના મિત્ર રાષ્ટ્રો તેનું સમર્થન કરી શકે છે. જેથી દુનિયામાં પણ વિકટ પરિસ્થિતિ સામે આવી શકે છે.

એટલું જ નહીં ભારતના વિરોધી દેશો તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવાનો પ્રયત્ન કરી શકે છે. જેના કારણે સમગ્ર યુએન તરફથી પણ ભારતને દબાણ કરવામાં આવી શકે છે. જે સાથે જ ભારતને વિશેષ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. જેથી દેશની મોટી સંખ્યામાં જરૂરિયાતો સંતોષી શકાય નહીં.

[yop_poll id=1447]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">