પાકિસ્તાન પર કડક પગલાં ભરવાની તૈયારીઓ શરૂ ?, ત્રણેય સેનાના પ્રમુખ સાથે રક્ષામંત્રી કરશે બેઠક
પુલવામા આતંકી હુમલાને લઇને ભારત તરફથી કોઈ યોજના બનાવાનું ચાલી રહ્યું છે. જેના માટે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ભૂમિ સેના, વાયુ સેના અને નૌસેનાના પ્રમુખોની સાથે 25 ફેબ્રુઆરીએ ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે બેઠક યોજાશે. આ પણ વાંચો : પુલવામા હુમલા પર વિદ્યા બાલને આપી પ્રતિક્રિયા,હવે સમય આવી ગયો છે કે […]
પુલવામા આતંકી હુમલાને લઇને ભારત તરફથી કોઈ યોજના બનાવાનું ચાલી રહ્યું છે. જેના માટે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ભૂમિ સેના, વાયુ સેના અને નૌસેનાના પ્રમુખોની સાથે 25 ફેબ્રુઆરીએ ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે બેઠક યોજાશે.
આ પણ વાંચો : પુલવામા હુમલા પર વિદ્યા બાલને આપી પ્રતિક્રિયા,હવે સમય આવી ગયો છે કે તમામ લોકો માટે દેશ સૌથી પહેલાં હોવો જોઇએ
સોમવારે યોજાનારી બેઠક બે દિવસ ચાલશે. બે દિવસીય આ બેઠકમાં સરકાર અધિકારીઓને આતંકવાદના મોર્ચે પાકિસ્તાનને ઉઘાડું પાડવા માટે કહી શકે છે. આ તરફ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ પાકિસ્તાનની ટીકા કરવાનું ચાલી રહ્યું છે.
આ બઠેક પર એવું કહેવામાં આવી રહ્યું છે કે, અધિકારીઓને પુલવામા હુમલામાં પાકિસ્તાનને ઉઘાડું પાડવા માટે કહેવામાં આવશે. નોંધનીય છે કે, પુલવામા હુમલાને લઇને ભારતે પહેલા જ વિશ્વના શક્તિશાળી દેશોને એકસાથે લાવી રહ્યું છે અને વડાપ્રધાન મોદીએ હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહીના પણ સંકેત આપ્યા છે ત્યારે આ બેઠક ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
[yop_poll id=1739]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]