જાણો પુલવામામાં શહીદ થયેલાં 40 જવાનોને CRPFએ કેવી રીતે કર્યા યાદ?

પુલવામાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. કાશ્મીરમાં સીઆરપીએફને ડિપ્લોય કરવામાં આવી છે અને તે આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે. આવી જ રીતે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ એક કાફલો પસાર થઈ રહ્યો અને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના સીઆરપીએફ યૂનિટના 40 જવાન શહીદ થઈ ગયા હતા. Facebook પર તમામ મહત્વના […]

જાણો પુલવામામાં શહીદ થયેલાં 40 જવાનોને CRPFએ કેવી રીતે કર્યા યાદ?
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 11:44 AM

પુલવામાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. કાશ્મીરમાં સીઆરપીએફને ડિપ્લોય કરવામાં આવી છે અને તે આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે. આવી જ રીતે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ એક કાફલો પસાર થઈ રહ્યો અને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના સીઆરપીએફ યૂનિટના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

https://twitter.com/crpfindia/status/1228023791621533696?s=20

આ પણ વાંચો :   પાટણમાં આયુષ્માન કૌભાંડઃ એક જ પરિવારના 97 અને સિદ્ધપુરમાંથી 44 બોગસ કાર્ડ મળ્યા

CRPFના ઓફિશીયલ ટ્વીટર હેંડલ પરથી જવાનોને યાદ કરવામાં આવ્યા છે. ટ્વીટમાં લખવામાં આવ્યું કે તમારા શૌર્યના ગીત કર્કશ અવાજમાં પણ ખોવાયા નથી, ગર્વ એટલો હતો કે અમે મોડે સુધી રોયા નથી. આ ઉપરાંત ટ્વીટમાં જવાનોના ફોટાની સાથે લખવામાં આવ્યું કે અમે અમારા ભાઈઓને સલામ કરીએ છીએ જેને પુલવામામાં રાષ્ટ્રની સેવા કરતાં પોતાના જીવ આપી દીધા, અમે આજ સુધી તેમને ભૂલ્યા નથી, અમે બહાદુર શહીદોના પરિવારની સાથે ઉભા છીએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ શહીદો માટે લેથપુરા કેમ્પ ખાતે એક શહીદ સ્મારક પણ બનાવવામાં આવશે અને તેમાં શહીદોની તસવીરો પણ રાખવામાં આવશે. આ ઉપરાંત 40 જવાનના ઘરેથી મગાવવામાં આવેલી માટી પણ આ સ્મારકમાં રાખવામાં આવી છે. સીઆરપીએફનું ધ્યેય વાક્ય સેવા અને નિષ્ઠા છે તે પણ આ સ્મારકમાં લખવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">