વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોચ્યા અમદાવાદ, ગાંધીનગર જઈને કેશુભાઈ પટેલ, મહેશ-નરેશને આપશે શ્રધ્ધાંજલી
બે દિવસના ગુજરાત પ્રવાસના ભાગરૂપે અમદાવાદ આવી પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર જશે. અમદાવાદ એરપોર્ટ ઉપર રાજ્યપાલ, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, મુખ્ય સચિવ, પોલીસ વડા, મેયર, અમદાવાદ જિલ્લા કલેકટર સહીતના અગ્રણીઓએ પ્રોટોકોલ મુજબ સ્વાગત કર્યું હતું. ગાંધીનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ અને જાણીતા સંગીતકાર, પાટણના પૂર્વ સાસંદ મહેશ કનોડીયા તેમજ કરજણના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાના નિધન […]
બે દિવસના ગુજરાત પ્રવાસના ભાગરૂપે અમદાવાદ આવી પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર જશે. અમદાવાદ એરપોર્ટ ઉપર રાજ્યપાલ, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, મુખ્ય સચિવ, પોલીસ વડા, મેયર, અમદાવાદ જિલ્લા કલેકટર સહીતના અગ્રણીઓએ પ્રોટોકોલ મુજબ સ્વાગત કર્યું હતું. ગાંધીનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ અને જાણીતા સંગીતકાર, પાટણના પૂર્વ સાસંદ મહેશ કનોડીયા તેમજ કરજણના પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયાના નિધન અંગે શ્રધ્ધાંજલી આપશે.
આ પણ વાંચોઃ જાણો, નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે બે દિવસમાં કયા કયા પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો