ભાજપે પોતાના સાંસદ પ્રજ્ઞા ઠાકુર પર કરી કાર્યવાહી, રાહુલ ગાંધીએ કહ્યું ‘ આતંકવાદી’

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સંસદીય કમિટીથી હટાવી દેવામાં આવ્ચા છે. સંસદીય કમિટીની બેઠકમાં પણ તેઓ ભાગ લઈ શકશે નહીં. સાધ્વી પ્રજ્ઞાએ લોકસભામાં ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. આ બાદ તેમની પર કાર્યવાહી કરીશું તેવું ભાજપે કહ્યું હતું. ભાજપે કહ્યું કે આ દેશનું જ અપમાન નથી પણ ભાજપનું […]

ભાજપે પોતાના સાંસદ પ્રજ્ઞા ઠાકુર પર કરી કાર્યવાહી, રાહુલ ગાંધીએ કહ્યું ' આતંકવાદી'
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 11:13 AM

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સંસદીય કમિટીથી હટાવી દેવામાં આવ્ચા છે. સંસદીય કમિટીની બેઠકમાં પણ તેઓ ભાગ લઈ શકશે નહીં. સાધ્વી પ્રજ્ઞાએ લોકસભામાં ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. આ બાદ તેમની પર કાર્યવાહી કરીશું તેવું ભાજપે કહ્યું હતું. ભાજપે કહ્યું કે આ દેશનું જ અપમાન નથી પણ ભાજપનું પણ અપમાન છે. પીએમ મોદીએ પણ કહ્યું કે હતું કે તેઓ સાધ્વીને ક્યારેય મનથી માફ નહીં કરી શકે.  જો કે સાધ્વી સુધર્યા નથી તેઓએ ફરીથી આ ભૂલ કરી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદન બાદ સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો. લોકસભાની કાર્યવાહીમાંથી કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ વોકઆઉટ કરી દીધું હતું અને ભારે હોબાળો મચાવ્યો હતો.  તો રાહુલ ગાંધીએ પ્રજ્ઞા ઠાકુરને આતંકવાદી ગણાવ્યા હતા.

આ પણ વાંચો :   7 વિદેશી નાગરિકોના પેટમાંથી મળી આવી એવી વસ્તુ કે જોઈને હોંશ ઉડી જશે!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">