IAS-IPS પ્રોબેશન અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, કહ્યું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી કામ કરો
પીએમ મોદી સરદાર જયંતિ નિમિત્તે ગુજરાતના પ્રવાસે છે. દેશના આઈએએસ અને આઈપીએસ પ્રોબ્રેશન અધિકારીઓને તેઓએ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરી શકાય તેમ છે. એક અધિકારી તરીકે પ્રામાણિક હોવાની વાત પણ મોદીએ કરી હતી. આ સિવાય અધિકારીઓને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કરવાની સલાહ પણ વડાપ્રધાને આપી હતી. […]
પીએમ મોદી સરદાર જયંતિ નિમિત્તે ગુજરાતના પ્રવાસે છે. દેશના આઈએએસ અને આઈપીએસ પ્રોબ્રેશન અધિકારીઓને તેઓએ સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરી શકાય તેમ છે. એક અધિકારી તરીકે પ્રામાણિક હોવાની વાત પણ મોદીએ કરી હતી. આ સિવાય અધિકારીઓને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને કામ કરવાની સલાહ પણ વડાપ્રધાને આપી હતી. તમારી સામે જેટલી મોટી તક છે એટલી જ મોટી જવાબદારી છે એમ પણ પ્રોબેશન અધિકારીઓની સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો