પરસેવાથી કાયમ રહો છો પરેશાન ? અપનાવો આ નુસખા

કેટલાક લોકોને હદ કરતા વધારે પરસેવો થાય છે. અને પરસેવાને સાફ ન કરવામાં આવે તેમજ તે લાંબા સમય સુધી શરીર પર રહે, તો તેમાંથી દુર્ગંધ પણ આવે છે .સાથે જ કેટલાક કીટાણુઓને પણ જન્મ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે તમારે કેટલીક વાતો પર ધ્યાન આપવું જરૂરી છે. શરીરના જે ભાગમાં તમને સૌથી વધારે દુર્ગંધ […]

પરસેવાથી કાયમ રહો છો પરેશાન ? અપનાવો આ નુસખા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 27, 2020 | 8:05 PM

કેટલાક લોકોને હદ કરતા વધારે પરસેવો થાય છે. અને પરસેવાને સાફ ન કરવામાં આવે તેમજ તે લાંબા સમય સુધી શરીર પર રહે, તો તેમાંથી દુર્ગંધ પણ આવે છે .સાથે જ કેટલાક કીટાણુઓને પણ જન્મ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે તમારે કેટલીક વાતો પર ધ્યાન આપવું જરૂરી છે.

શરીરના જે ભાગમાં તમને સૌથી વધારે દુર્ગંધ આવવાની સમસ્યા હોય, તેવામાં ઘરની બહાર નિકળતા પહેલા, થોડી મિનિટો સુધી તે જગ્યા પર બરફ લગાવી રાખો.તેનાથી વધારે પરસેવો નહીં થશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જો તમને પગના તળિયામાં વધારે પરસેવો થાય છે, તો એક ટબમાં પાણી ભરો અને તેમાં બે ચમચી ફટકડીનો પાઉડર નાખો. હવે આ ટબમાં બેથી પાંચ મિનિટ માટે પોતાના પગ ડૂબાવી રાખો.

જે કપડાં તમે આખો દિવસ પહેરીને બહાર ગયા હોય તે કપડા ધોયા પછી કબાટમાં રાખી દો.

વધારે સમય સુધી પહેરેલા અથવા તો વગર ધોયેલા કપડા કબાટમાં રાખવાથી તેમાં દુર્ગંધ પેદા કરવા વાળા બેક્ટેરિયા સક્રિય થાય છે. અને આ દુર્ગંધ બીજા સાફ કપડાં કપડાં પણ પહોંચી જાય છે. અને તમે તે સમજી નથી શકતા કે સાફ અને ધોયેલા કપડાંમાં આ અજીબ દુર્ગંધ કેમ આવે છે ?

આવા મોસમમાં ટાઈટ કપડાં ન પહેરો પરંતુ સુતરાઉ કપડાં જ પહેરો. એવાં કપડાં પહેરો જે શરીરને ચોંટે નહીં, કારણ કે ચુસ્ત કપડામાં વધારે પડતો પરસેવો આવે છે અને તેમાંથી હવા પસાર થઈ શકતી નથી જેના કારણે દુર્ગંધ આવે છે.

શરીરની સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપો. જરૂર લાગે તો દિવસમાં બે વાર નાહી પણ લો.

નાહવા માટેની લીમડો અથવા એન્ટીબેક્ટેરિયલ સાબુનો ઉપયોગ કરો. તળેલી શેકેલી અથવા તો વધારે મસાલાયુક્ત વસ્તુઓ આવી મોસમમાં ખાવાથી બચો.

બાથટબમાં નાહવાના એક કલાક પહેલા સંતરાના છોતરા નાંખો.

શરીરને રગડીને તાજા પાણીથી નહાવાથી શરીરથી ગંદકીઓ દૂર થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">