આ દિવસે પાકિસ્તાન અને ભારત વચ્ચે થશે છેલ્લું યુદ્ધ, પાકિસ્તાનના રેલ પ્રધાને કરી દીધો દાવો

જમ્મુ કાશ્મીરમાંથી 370 દૂર કર્યા બાદ પાકિસ્તાનના મંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ નકામાં નિવેદન પર આવી ગયા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને મંત્રીઓ વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યા છે. થોડી મિનિટ પહેલા પાકના રેલવે પ્રધાને તો યુદ્ધનો દાવો કરી દીધો છે. શેખ રશિદ અહમદે કહ્યું કે, આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાક વચ્ચે યુદ્ધ નિશ્ચિત છે. પાકિસ્તાનના મીડિયાના અહેવાલમાંથી સામે […]

આ દિવસે પાકિસ્તાન અને ભારત વચ્ચે થશે છેલ્લું યુદ્ધ, પાકિસ્તાનના રેલ પ્રધાને કરી દીધો દાવો
Follow Us:
| Updated on: Aug 28, 2019 | 3:19 PM

જમ્મુ કાશ્મીરમાંથી 370 દૂર કર્યા બાદ પાકિસ્તાનના મંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ નકામાં નિવેદન પર આવી ગયા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને મંત્રીઓ વારંવાર યુદ્ધની ધમકી આપી રહ્યા છે. થોડી મિનિટ પહેલા પાકના રેલવે પ્રધાને તો યુદ્ધનો દાવો કરી દીધો છે. શેખ રશિદ અહમદે કહ્યું કે, આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાક વચ્ચે યુદ્ધ નિશ્ચિત છે. પાકિસ્તાનના મીડિયાના અહેવાલમાંથી સામે આવ્યું કે, કાશ્મીરની આઝાદીના અંતિમ સંઘર્ષનો સમય આવી ગયો છે. અને ભારત સાથેની આ છેલ્લી જંગ હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચોઃ VIDEO: સુરતના ડિસ્કો રસ્તા પર એક રિક્ષા અચાનક જ પલટી મારી ગઈ, મારગ પર મોતની સવારી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લંડનમાં પાકિસ્તાનના આ પ્રધાનને માર પડ્યો છે. હાલમાં લંડનમાં રાજનૈતિક વિરોધીઓના હાથે શેખ રશિદ અહમદ માર ખાઈ ચૂક્યા છે. અને તેના પર ઈંડા ફેકાયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આવામી મુસ્લિમ લીગના પ્રમુખ અને રેલ પ્રધાન શેખ રશીદ પર એ સમયે હુમલો કરાયો જ્યારે તે, લંડનની એક હોટલમાં યોજાઈ રહેલા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. શેખ રશીદ પર હુમલો કરનારા લોકો પણ ફરાર થઈ ગયા હતા. પાક પ્રધાને કહ્યું કે, કાશ્મીરનો નિર્ણય સ્થાનિક લોકો દ્વારા થશે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં નહીં. PM મોદીનું નામ લેતાની સાથે કહ્યું કે, કાશ્મીરની તબાહી તેના અંત સુધી પહોંચી છે. ભલે અન્ય ઈસ્લામિક રાષ્ટ્ર અમારી સાથે નથી. પણ અમારી સાથે ચીન જેવા મિત્રો છે.

[yop_poll id=”1″]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">