મહાગઠબંધનમાં તિરાડ ! ગોરખપુરના સપાના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં ભારતીય જનતા પાર્ટીએ જોડતોડ કરતા સમાજવાદી પાર્ટીની ટિકીટ પર લોકસભાની પેટા ચૂંટણી જીતનાર પ્રવીણ નિષાદને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે.  પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા બાદ કેન્દ્રિય મંત્રી અને પાર્ટી નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, નિષાદ પાર્ટીએ પીએમ મોદીની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને હું […]

મહાગઠબંધનમાં તિરાડ ! ગોરખપુરના સપાના સાંસદ પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 04, 2019 | 12:33 PM

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગઢ ગોરખપુરમાં ભારતીય જનતા પાર્ટીએ જોડતોડ કરતા સમાજવાદી પાર્ટીની ટિકીટ પર લોકસભાની પેટા ચૂંટણી જીતનાર પ્રવીણ નિષાદને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા છે. 

પ્રવીણ નિષાદ ભાજપમાં જોડાયા બાદ કેન્દ્રિય મંત્રી અને પાર્ટી નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, નિષાદ પાર્ટીએ પીએમ મોદીની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે અને હું તેમનુ સ્વાગત કરુ છું. જેપી નડ્ડાએ વધુમાં કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં એક તરફ લોકો મતનો સુનામી ભાજપ અને પીએમ મોદી તરફ છે. ઉત્તર પ્રદેશમાં તમામ જાતીય સમીકરણ તૂટશે.

2017માં ઉત્તરપ્રદેશની સત્તા સંભાળનાર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગોરખપુર લોકસભા સીટ પરથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યાર બાદ થયેલી પેટા ચૂંટણીમા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ નિષાદે ઐતિહાસિક જીત મેળવી હતી. તેમણે ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર શુકલાને માત આપી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

પ્રવિણ નિષાદના ભાજપમાં જોડાઈ જવાથી એક વાત સ્પષ્ટ છે કે, તે ગોરખપુર સીટ પર ઉમેદવાર હોઈ શકે છે. મહત્વની વાત એ છે કે, થોડા સમય પહેલા જ પ્રવીણ નિષાદના પિતા અને નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદે લખનૌઉમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચે થયેલી મુલાકાત પછી એ વાત સામે આવી હતી કે બન્ને પાર્ટી સાથે ચૂંટણી લડી શકે છે.

ગોરખપુર સીટ નથી છોડવા માંગતા યોગી આદિત્યનાથ

મુખ્યમંત્રી યોદી આદિત્યનાથ કોઈપણ ભોગે ગોરખપુર સીટને ખોવા માંગતા નથી. પહેલા તેમના ગુરૂ અવૈધનાથ આ સીટીથી સાંસદ રહી ચુક્યા છે. ત્યાર બાદ 1998થી યોગી આદિત્યનાથ આ સીટ પરથી સાંસદ રહ્યા છે અને 2017માં સીએમ બન્યા બાદ તેમણે રાજીનામુ આપી દીધું હતું. જેથી પેટા ચૂંટણીમાં સપાએ આ સીટ પર જીત મેળવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">