નેહરુ મ્યુઝિયમનું પણ બદલાયુ નામ, હવે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે; PM મોદી કરશે ઉદ્ઘાટન

ભારતીય જનતા પાર્ટી દ્વારા, ભાજપના સ્થાપના દિવસથી લઈને 14 એપ્રિલ એટલે કે બી આર આંબેડકરની જન્મજયંતિ સુધીના દિવસો માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

નેહરુ મ્યુઝિયમનું પણ બદલાયુ નામ, હવે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે; PM મોદી કરશે ઉદ્ઘાટન
PM Modi and Nehru Museum (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 4:02 PM

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે નેહરુ મ્યુઝિયમનું (Nehru Museum) નામ બદલવાનો નિર્ણય કર્યો છે. હવે તે પીએમ મ્યુઝિયમ (PM Museum) તરીકે ઓળખાશે. અહીં દેશના તમામ 14 પૂર્વ વડાપ્રધાનોની સાથે જોડાયેલી યાદોને સાચવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આંબેડકર જયંતિ એટલે કે 14 એપ્રિલે તેનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદીએ આજે ​​બીજેપી સાંસદોને કહ્યું કે એનડીએ સરકારે 14 ભૂતપૂર્વ વડા પ્રધાનોના યોગદાનને સ્વીકારવા માટે આ પગલાં લીધાં છે. વડાપ્રધાનના સંગ્રહાલયમાં દેશના તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોના કાર્યોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બેઠકમાં પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે તેમની સરકારે સુનિશ્ચિત કર્યું છે કે તમામ વડાપ્રધાનોના યોગદાનને માન્યતા આપવામાં આવે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, પીએમ મોદીએ ભાજપના સાંસદોને કહ્યું છે કે ફક્ત એનડીએ સરકારે અગાઉના વડા પ્રધાનોના યોગદાનને માન્યતા આપવા માટે પગલાં લીધાં છે. પીએમ મોદીએ બીજેપી સાંસદોને બી આર આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લેવા પણ કહ્યું હતું. બી આર આંબેડકરની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય રાજધાનીમાં 14 એપ્રિલે બી આર આંબેડકર મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન થવાનું છે.

PM મોદી, રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહ આજે નવી દિલ્હીમાં આંબેડકર સેન્ટર ખાતે સંસદીય દળની બેઠકમાં ભાગ લેનારા પક્ષના ટોચના નેતાઓમાં સામેલ હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

6 એપ્રિલ (ભાજપનો સ્થાપના દિવસ) થી ભાજપ દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટીના સ્થાપના દિવસથી લઈને 14 એપ્રિલ એટલે કે બી આર આંબેડકરની જન્મજયંતિ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં જેપી નડ્ડાએ પાર્ટીના આગામી સ્થાપના દિવસના કાર્યક્રમો અંગે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન, બીજેપી સાંસદોએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને વધુ છ મહિના લંબાવવા બદલ વડાપ્રધાનને અભિનંદન અને આભાર માનવા માટેનો ઠરાવ પણ પસાર કર્યો હતો.

કેન્દ્ર સરકારે શનિવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) યોજનાને વધુ છ મહિના માટે લંબાવી છે. હવે સપ્ટેમ્બર 2022 સુધીમાં, દરેક લાભાર્થીને અનાજના સામાન્ય ક્વોટા ઉપરાંત દર મહિને વધારાનું 5 કિલો મફત રાશન મળશે.

આ પણ વાંચોઃ

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં બહારના કેટલા લોકોએ જમીન ખરીદી ? લોકસભામાં ગૃહ મંત્રાલયે આપી આ માહિતી

આ પણ વાંચોઃ

જ્યારે ઈન્દિરા ગાંધી ચૂંટણી હારી શકે છે તો ભાજપ શુ ચીજ છે ? પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ પર અશોક ગેહલોતે વ્યક્ત કરી પ્રતિક્રિયા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">