નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી, વાંચો શું ખાશો આ દિવસ દરમિયાન

નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી છે અને તેવામાં પોતાના શરીર પ્રત્યે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર શીંગોડાના લોટ થી બનેલા લાડુનું સેવન કરી શકે છે. તે એનર્જી આપવાની સાથે સાથે ઇમ્યુનિટી મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. જોકે આ તહેવારમાં ઉપવાસમાં ભક્તિ સાથે શરીરમાં શક્તિનું પણ હોવું […]

નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી, વાંચો શું ખાશો આ દિવસ દરમિયાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 19, 2020 | 2:59 PM

નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી છે અને તેવામાં પોતાના શરીર પ્રત્યે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર શીંગોડાના લોટ થી બનેલા લાડુનું સેવન કરી શકે છે. તે એનર્જી આપવાની સાથે સાથે ઇમ્યુનિટી મજબૂત રાખવામાં પણ મદદ કરે છે.

જોકે આ તહેવારમાં ઉપવાસમાં ભક્તિ સાથે શરીરમાં શક્તિનું પણ હોવું જરૂરી છે, કેટલીક વાર એવું જોવા મળ્યું છે કે વ્રત દરમિયાન ભક્તોમાં કમજોરી આવી જાય છે તેમાં ચક્કર આવવું અને તબિયત બગડવાનો ખતરો રહેલો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ખૂબ જ ફાયદાકારક હોય છે શિંગોડાનો લોટ : સૌથી અગત્યની વાત એ છે કે શિંગોડા ને સાત્વિક આહાર માનવામાં આવે છે. તેના લોટમાં લગભગ બધા જ જરૂરી પોષક તત્વો જોવા મળે છે, તેવામાં ઉપવાસ દરમિયાન તેના સેવનથી શરીરમાં એનર્જી મળે છે. ગર્ભવતી મહિલાઓ માટે શિંગોડાનો લોટ કોઈ અમૃતથી ઓછું નથી. તે ઉપરાંત અસંખ્ય બીમારીઓ અને સંક્રમણથી દૂર કરવા માટે પણ કારગર સાબિત થાય છે.આયુર્વેદમાં પણ શિંગોડાના ઔષધીય  ગુણો માટે કહેવામાં આવ્યું છે.

શું છે રેસીપી ? શીંગોડા ના લોટ ને સારી રીતે ચારણીમાં ચાળી લો. શક્ય હોય તો લોટને થોડો ગગરો રાખો. ગોળને સારી રીતે તોડી લો જેથી તેમાં ક્યાંય ગઠ્ઠા ન રહી જાય. બીજી તરફ કઢાઈને ગેસ પર ચડાવી દો અને તેમાં થોડા સૂકા મેવાને શેકી લો. હવે કઢાઈમાં 200 ગ્રામ જેટલું ઘીને ગરમ કરો. શીંગોડા ના લોટ ને શેકી લો જ્યારે તેનો રંગ બદલવા લાગે અને તેમાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેમાં ગોળ ઉપરથી નાખો. તેમાં સૂંઠ, ઘી અને કાજુ બદામ પણ ભેળવો. અને ઠંડુ થાય તે પહેલાં જ અને સારી રીતે ભેળવી દો અને લાડુનો આકાર આપી દો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">