NAVSARI : ગણદેવીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતા બંધારા ઉપર ફરી વળ્યા વેગણિયા નદીના પાણી

નવસારીમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગણદેવી તાલુકામાં નોંધાયો હતો. ગણદેવીમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 9:57 AM

NAVSARI : નવસારીના ગણદેવી (GANDEVI) માં ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ગણદેવી નગરમાં આવેલ બંધારા ઉપર વેગણિયા નદીના પાણી ફરી વળ્યા છે. ગણદેવીમાં ગતરાત્રે ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં વેગણિયા નદી બે કાંઠે વહી હતી. ગણદેવીમાં પડેલા ભારે વરસાદને કારણે વેગણિયા ખાડીમાં પાણીનું જળસ્તર વધ્યું હતું, જેને કારણે લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. નવસારીમાં ગણદેવીમાં સાડા ચાર ઇંચ, ચીખલીમાં સાડા ત્રણ ઇંચ, નવસારી શહેરમાં અઢી ઇંચ, ખેરગામમાં અઢી ઇંચ અને જલાલપોરમાં સવા ઇંચ જેટલો  વરસાદ પડ્યો હતો.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">