ભારતમાં રહેવા છતા ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો, મહેબુબા મુફ્તી પોતાના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેઃ નિતીન પટેલ

ભારતમાં રહેવા છતા, મહેબુબા મુફ્તીને ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો તેમણે તેમના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેવાની સલાહ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આપી છે. વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર કરતા નિતીન પટેલે, મહેબુબા મુફ્તી ઉપરાંત ભારતમાં રહીને ભારતીય કાયદાઓનો વિરોધ કરનારાઓને આડેહાથે લીધા હતા. જમ્મુ કાશ્મિરમાંથી બંધારણની કલમ 370 નાબુદ કરવા […]

ભારતમાં રહેવા છતા ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો, મહેબુબા મુફ્તી પોતાના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેઃ નિતીન પટેલ
Follow Us:
| Updated on: Oct 27, 2020 | 8:45 AM

ભારતમાં રહેવા છતા, મહેબુબા મુફ્તીને ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો તેમણે તેમના પરિવાર સાથે પાકિસ્તાન જતા રહેવાની સલાહ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આપી છે. વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર કરતા નિતીન પટેલે, મહેબુબા મુફ્તી ઉપરાંત ભારતમાં રહીને ભારતીય કાયદાઓનો વિરોધ કરનારાઓને આડેહાથે લીધા હતા.

જમ્મુ કાશ્મિરમાંથી બંધારણની કલમ 370 નાબુદ કરવા બાબતે તાજેતરમાં જ જમ્મુ કાશ્મિરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્તિએ વિવાદાસ્પદ નિવેદન કરતા કહ્યું હતું કે જમ્મુ કાશ્મિરના ઝંડા વિના ભારતનો ત્રિરંગો નહી ફરકાવે. આ નિવેદન અંગે ગુજરાતના મુખ્યપ્રધાન નિતીન પટેલે ભારે નારાજગી દર્શાવી હતી. અને કહ્યું હતુ કે મહેબુબા મુફ્તી બેજવાબદારી ભર્યા નિવેદનો કરી રહ્યા છે. તેમને ભારતના કાયદાઓ મંજૂર ના હોય તો કરાચી જતા રહે. કરજણના જનતા મહેબુબા અને તેમના પરિવારને વિમાનની ટિકીટ ખરીદવા માટે નાણા આપશે. જેમને સીએએ, 370મી કલમ નાબુદ કરવા સહીતના ભારતના કાયદાઓ મંજૂર ના હોય તેમણે ભારતમાં રહેવાના બદલે પાકિસ્તાનમાં જતા રહેવુ જોઈએ.

આ પણ વાંચોઃ ભારત આજે અમેરિકા સાથે કરશે મહત્વના રક્ષા કરાર, બન્ને દેશ એકબીજાના ઉપગ્રહોની વિગતોની કરશે આપ લે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">