કોણ છે 51 કરોડના દાતા? મા ઉમિયાના મંદિરના નિર્માણમાં આપ્યું 51 કરોડનું દાન
હવે અમે તમારી મુલાકાત એવા બે ભાઈઓ સાથે કરાવીએ, જેમણે વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરના નિર્માણમાં રૂપિયા 51 કરોડનું દાન આપ્યું છે. તેમનું નામ છે નારણભાઈ પટેલ અને મંગળભાઈ પટેલ. જેઓ મૂળ મહેસાણાના નદાસાના વતની છે અને હાલ મુંબઈમાં રહે છે. તેઓ વાપીમાં ફેક્ટરી ધરાવે છે. જે ઈલેક્ટ્રીક ફ્લેમ પ્રુફ આઈટમનું ઉત્પાદન કરે છે. […]
હવે અમે તમારી મુલાકાત એવા બે ભાઈઓ સાથે કરાવીએ, જેમણે વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરના નિર્માણમાં રૂપિયા 51 કરોડનું દાન આપ્યું છે. તેમનું નામ છે નારણભાઈ પટેલ અને મંગળભાઈ પટેલ. જેઓ મૂળ મહેસાણાના નદાસાના વતની છે અને હાલ મુંબઈમાં રહે છે. તેઓ વાપીમાં ફેક્ટરી ધરાવે છે. જે ઈલેક્ટ્રીક ફ્લેમ પ્રુફ આઈટમનું ઉત્પાદન કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અંબાજીઃ શિક્ષિકાની કારની અડફેટે ધોરણ-2માં અભ્યાસ કરતી બાળકીનું મોત, જુઓ VIDEO