PM મોદી સાથે CM ઉદ્ધવ ઠાકરેની મુલાકાત, જાણો CAA-NRC મામલે શું વાત થઈ?

મહારાષ્ટ્રની રાજનીતિમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ સાથે મળીને સરકાર બનાવી છે. જ્યારે એક લાંબી સફર ભાજપ અને શિવસેના વચ્ચે હતી તેને આ વખતે સીએમ સીટને લઈને શિવસેનાએ છોડી દીધી છે. જો કે શુક્રવારના રોજ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને તેઓએ સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપી […]

PM મોદી સાથે CM ઉદ્ધવ ઠાકરેની મુલાકાત, જાણો CAA-NRC મામલે શું વાત થઈ?
Follow Us:
| Updated on: Feb 21, 2020 | 2:33 PM

મહારાષ્ટ્રની રાજનીતિમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ સાથે મળીને સરકાર બનાવી છે. જ્યારે એક લાંબી સફર ભાજપ અને શિવસેના વચ્ચે હતી તેને આ વખતે સીએમ સીટને લઈને શિવસેનાએ છોડી દીધી છે. જો કે શુક્રવારના રોજ સીએમ ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને તેઓએ સીએએ, એનઆરસી અને એનપીઆર અંગે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું કહ્યું CM ઉદ્ધવ ઠાકરેએ? પીએમ મોદીની સાથેની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોની પરિષદમાં કહ્યું કે પીએમ સાથેની મુલાકાતમાં મેં સીએએ અને એનઆરસીની લઈને મારી દુવિધા રાખી હતી. એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું નથી. જે એનપીઆર આવી રહ્યું છે કે તે માત્ર વસ્તી ગણતરી માટે છે. મને કહેવામાં આવ્યું કોઈની નાગરિકતા નહીં લેવામાં આવે.

આ પણ વાંચો :   મહારાષ્ટ્રના CM બન્યા પછી પ્રથમ વખત દિલ્હી જઈ રહ્યા છે ઉદ્ધવ ઠાકરે, PM મોદી અને સોનિયા ગાંધીની કરશે મુલાકાત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઉપરાંત તેઓએ કહ્યું કે દેશમાં એક માહોલ બનાવવામાં આવ્યો છે કે મુસ્લમાન ખતરામાં છે. જે ખરેખર નથી. એનપીઆરથી કોઈને ખતરો નથી. જો અમને આ બાબતે કોઈ ખતરો લાગશે તો અમે ફરીથી વાત કરીશું. આ મુલાકાતની જાણકારી પીએમઓ ઓફિસના ટ્વીટર હેન્ડલથી પણ આપવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">