નોકરી કરો તો આ મહાશય જેવી જેમણે એક પણ દિવસ રજા ન લીધી અને કમાયા કરોડો રૂપિયા !

જો તમે પણ ઓફિસમાં નોકરી કરવા દરમિયાન રજા નથી લેતા તો તેનાથી તમને કેટલો ફાયદો થઈ શકે છે. કદાચ તમને આ વાત કોઈ પુછે તો તમારો જવાબ હશે 50 હજાર કે લાખ રૂપિયા. પણ એક વ્યકિતીને તેની રજા ન લેવા ના બદલામાં પુરા 21 કરોડ રૂપિયા કમાયા છે. આ સાંભળીને તમને ભલે વિશ્વાસ ના થાય પણ આ વાત […]

નોકરી કરો તો આ મહાશય જેવી જેમણે એક પણ દિવસ રજા ન લીધી અને કમાયા કરોડો રૂપિયા !
Anil Naik Tv9
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 30, 2019 | 10:26 AM

જો તમે પણ ઓફિસમાં નોકરી કરવા દરમિયાન રજા નથી લેતા તો તેનાથી તમને કેટલો ફાયદો થઈ શકે છે. કદાચ તમને આ વાત કોઈ પુછે તો તમારો જવાબ હશે 50 હજાર કે લાખ રૂપિયા. પણ એક વ્યકિતીને તેની રજા ન લેવા ના બદલામાં પુરા 21 કરોડ રૂપિયા કમાયા છે.

આ સાંભળીને તમને ભલે વિશ્વાસ ના થાય પણ આ વાત સાચી છે. દુનિયાભરમાં ભારતીયોની કામ પ્રત્યે પ્રેમ અને કામ કરવાની રીતની પ્રશંસા કરવામાં આવે છે. મોટભાગના ભારતીય કર્મચારીઓ તેમની સિક લીવ (SL)નો ઉપયોગ નથી કરતા અને વર્ષના અંતે તેને રૂપિયામાં વટાવી લે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક એવા જ ભારતીય કર્મચારીએ તેની સિક લીવના બદલે 21 કરોડ રૂપિયા કમાઈ લીધા છે તે વ્યકિતીનું નામ અનિલ મણિભાઈ નાયક છે. તેમને તાજેતરમાંજ Larsen & Toubro (L&T) કંપનીમાં બિન-કાર્યકારી અધ્યક્ષના પદેથી નિવૃતિ લીધી છે. ત્યાં તેમને જે રજાઓ નથી લીધી, તેના બદલામાં તેમને પુરા 21કરોડ રૂપિયા મળશે. L&T ગ્રૃપને આગળ લઈ જવાવાળા અનિલ નાયકને ભારતના બીજા મોટા નાગરિક સમ્માન પદ્મ વિભુષણ માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી નવસારીના દાંડીમાં ‘નમક સત્યાગ્રહ સંગ્રહાલય’નું ઉદ્ઘાટન કરે તે પહેલા જુઓ તેની EXCLUSIVE તસવીરો

નાયકએ 1965માં L&T કંપનીમાં જુનિયર એન્જીનીયર તરીકે જોડાયા હતા. તેમને આના પહેલા 2009માં પદ્મ ભુષણથી પણ સન્માન કરવામાં આવ્યું હતું. L&T કંપનીના વાર્ષિક રિપોર્ટ 2017-18માં નાયકે તેમની રજાઓનો ઉપયોગ નહિં કરવાના બદલામાં 21.33કરોડ રૂપિયા મળશે. તેમની કુલ પગાર 137 કરોડથી પણ વધારે હતો. તેમની નિવૃતી વખતે ગ્રેજયુટી અને અન્ય લાભો લગભગ 100કરોડ રૂપિયા છે. અનિલ નાયક એક પ્રાથમિક સ્કુલ શિક્ષકના પુત્ર છે.

[yop_poll id=”905″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">