કુમાર વિશ્વાસે બનાવ્યું પોતાના વતનમાં એક આલીશાન ઘર, જુઓ આ આલીશાન ઘરની તસ્વીરો
કુમાર વિશ્વાસ દેશના જાણીતા લોકપ્રિય કવિ છે. તેઓ હંમેશા પોતાની અવનવી રચનાઓ માટે દેશભરમાં પ્રસિદ્ધ છે. કવિ સંમેલનો ઉપરાંત કુમાર વિશ્વાસ રાજનીતિમાં પણ સક્રિય છે. કુમાર વિશ્વાસ અન્ના આંદોલન જોડાયા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કુમાર વિશ્વાસ પોતાની જીવનશૈલી માટે પણ જાણીતા છે. ત્યારે તેમણે ઉત્તરપ્રદેશમાં બનાવેલું ઘર પણ ચર્ચામાં છે. તો આવો જોઇએ […]
કુમાર વિશ્વાસ દેશના જાણીતા લોકપ્રિય કવિ છે. તેઓ હંમેશા પોતાની અવનવી રચનાઓ માટે દેશભરમાં પ્રસિદ્ધ છે. કવિ સંમેલનો ઉપરાંત કુમાર વિશ્વાસ રાજનીતિમાં પણ સક્રિય છે. કુમાર વિશ્વાસ અન્ના આંદોલન જોડાયા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કુમાર વિશ્વાસ પોતાની જીવનશૈલી માટે પણ જાણીતા છે. ત્યારે તેમણે ઉત્તરપ્રદેશમાં બનાવેલું ઘર પણ ચર્ચામાં છે. તો આવો જોઇએ આ ઘરની શું છે વિશેષતાઓ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો