જગન્નાથ મંદિરની જમીનનો વિવાદઃ ટ્રસ્ટની જમીન મુદ્દે ચેરિટી કમિશનરે ગંભીર લીધી નોંધ

અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની જમીનનો વિવાદ વકર્યો છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીન મુદ્દે ચેરિટી કમિશનરે ગંભીર નોંધ લીધી છે. જેમા તેમણે જમીન ખરીદનાર મુસ્લિમ બિલ્ડર અને મંદિરના ટ્રસ્ટીઓના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ચેરિટી કમિશનરે 12 જેટલા સર્વે નંબરની ખોટી એન્ટ્રીને દૂર કરવા તેમજ ભાડાકરાર સ્થગિત કરવાનો હુકમ કર્યો છે.  આ પણ વાંચોઃ પંચમહાલના મોરવાહડફ […]

જગન્નાથ મંદિરની જમીનનો વિવાદઃ ટ્રસ્ટની જમીન મુદ્દે ચેરિટી કમિશનરે ગંભીર લીધી નોંધ
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 2:46 PM

અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરની જમીનનો વિવાદ વકર્યો છે. જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીન મુદ્દે ચેરિટી કમિશનરે ગંભીર નોંધ લીધી છે. જેમા તેમણે જમીન ખરીદનાર મુસ્લિમ બિલ્ડર અને મંદિરના ટ્રસ્ટીઓના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ચેરિટી કમિશનરે 12 જેટલા સર્વે નંબરની ખોટી એન્ટ્રીને દૂર કરવા તેમજ ભાડાકરાર સ્થગિત કરવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચોઃ પંચમહાલના મોરવાહડફ તાલુકાના કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધર્યું, જાણો કારણ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ચેરિટી કમિશનરે દર્શાવેલા મહત્વના મુદ્દાઓ પર નજર કરીએ તો, ટ્રસ્ટી કાલુ ઝાલાવાડીયાએ પોતાના દિકરાના નામે બારોબાર ભાડાકરાર કરીને જમીન પધરાવી દીધી. કેમ કે અંગ્રેજો સમયની કલેક્ટરે આપેલી 1926ની જમીન પણ ભાડાપટ્ટી આપી શકાય નહીં. હાલ ચેરિટી કમિશનરે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને કુલ 12 સર્વે નંબરમાં તપાસ કરીને ખોટી એન્ટ્રી હટાવવા સ્વતંત્રતા આપી છે. આ ઉપરાંત 1992ની કોર્પોરેશને ઉસ્માન ઘાંચીને આપેલી જમીમનો ભાડા કરાર રદ કરાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સમગ્ર વિવાદમાં ફરિયાદીના ગંભીર આક્ષેપો સામે જમીન ખરીદનાર ઉસ્માન ઘાંચીએ તમામ નીતિનિયમો પાળ્યા હોવાનો દાવો કર્યો છે. તો જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ પણ કલેક્ટરની ભૂલ થતી હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરે મૌન સેવી લીધુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">