ઈટાલિયન પત્રકારનો દાવો, ભારતીય વાયુસેનાએ કરેલી બાલાકોટ ઍર-સ્ટ્રાઈકમાં 170 આતંકવાદીઓના થયા મોત!

ભારતે બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકને લઈને ઈટાલીના એક પત્રકારે દાવો કર્યો છે કે તેમાં 170થી વધારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા હતા. પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ પર વળતો પ્રહાર કર્યો હતો. ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકને લઈને વિપક્ષોએ પણ સવાલ ઉઠાવ્યા હતા. આ બાબતે પુરાવા પણ માગ્યા હતા. ઈટાલીના પત્રકારે આ બાબતે દાવો […]

ઈટાલિયન પત્રકારનો દાવો, ભારતીય વાયુસેનાએ કરેલી બાલાકોટ ઍર-સ્ટ્રાઈકમાં 170 આતંકવાદીઓના થયા મોત!
Follow Us:
| Updated on: May 08, 2019 | 3:37 PM

ભારતે બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકને લઈને ઈટાલીના એક પત્રકારે દાવો કર્યો છે કે તેમાં 170થી વધારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા હતા.

સોર્સ- ગૂગલ મેપ

પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ પર વળતો પ્રહાર કર્યો હતો. ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકને લઈને વિપક્ષોએ પણ સવાલ ઉઠાવ્યા હતા. આ બાબતે પુરાવા પણ માગ્યા હતા. ઈટાલીના પત્રકારે આ બાબતે દાવો કર્યો છે અને લખ્યું કે જૈશ-એ-મોહમ્મદના પ્રશિક્ષણ કેમ્પમાં 130થી 170 જેટલાં આતંકવાદીના મોત બાલાકોટ એર-સ્ટ્રાઈક વખતે થયા હતા.

TV9 Gujarati

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઈટાલીના પત્રકાર ફ્રાંસેસ્કા મૈરિનોએ વેબસાઈટ STRINGERASIA.IT પર લખ્યું કે ભારતીય વાયુસેનાના દ્વારા કરાયેલી એર-સ્ટ્રાઈકમાં ઘાયલ થયેલાં આતંકવાદીઓમાંથી 45 આતંકવાદીઓની સારવાર હજી પણ ચાલું છે અને સારવાર દરમિયાન 20 જેટલાં આતંકવાદીઓના મોત થયા છે.

મૈરિનોએ પોતાની વેબસાઈટ પર એમ પણ લખ્યું કે પાકિસ્તાની સેનાની ટુકડી દ્વારા બાલાકોટથી જખ્મી લોકોને આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ભારતની વાયુસેનાએ સાડા ત્રણ વાગ્યે આ હુમલો કર્યો હતો. ત્યારબાદ સવારે 6 વાગ્યે સેનાની ટુકડી આ ઘટનાસ્થળે પહોંચી હતી. પાકિસ્તાન આ ઘટનાને લઈને દુનિયાને છેતરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">