VIDEO: મોરારિ બાપુના ‘નીલકંઠ’ વિવાદ મામલે જુનાગઢના ઈન્દ્રભારતી બાપુનું મોટું નિવેદન ” મોરારિ બાપુને માફી માગવાની જરૂર નથી”

કથાકાર મોરારિબાપુના નિલકંઠ અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં રોષ જોવ મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ગીરનારના ઈન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યાં છે. આ પણ વાંચો: અમરેલીના લીલીયામાં 2 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]

VIDEO: મોરારિ બાપુના 'નીલકંઠ' વિવાદ મામલે જુનાગઢના ઈન્દ્રભારતી બાપુનું મોટું નિવેદન '' મોરારિ બાપુને માફી માગવાની જરૂર નથી''
Follow Us:
| Updated on: Sep 09, 2019 | 7:32 AM

કથાકાર મોરારિબાપુના નિલકંઠ અંગેના નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તોમાં રોષ જોવ મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ગીરનારના ઈન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યાં છે.

આ પણ વાંચો: અમરેલીના લીલીયામાં 2 કલાકમાં 4 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અને કોઈપણ સંજોગોમાં મોરારિબાપુને માફી નહીં માગવા દઈએ. સાથે ઈન્દ્રભારતી બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહાર કર્યા છે. ઈન્દ્રભારતી બાપુનો આ VIDEO હાલ વાયરલ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">