ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા ચેતવણી! હુમલાની ઘટનાને લઈ એડવાઈઝરી જાહેર
ઇરાકમાં હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા સલાહ આપી છે. ઇરાકમાં બિન-જરૂરી મુસાફરી ન કરવા વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા સલાહ આપવામાં આપી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024 : આઈપીએલની […]
ઇરાકમાં હુમલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા સલાહ આપી છે. ઇરાકમાં બિન-જરૂરી મુસાફરી ન કરવા વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ભારતીય નાગરિકોને ઈરાકનો પ્રવાસ ન કરવા સલાહ આપવામાં આપી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO