AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વ કપ 2019: બાંગ્લાદેશની સામે ભારતીય ટીમે ફટકાર્યા 314 રન, રોહિત શર્માની શાનદાર સદી

ભારતીય ટીમે 50 ઓવરના અંત વિકેટ ગુમાવીને રન કર્યા છે. આ રનની સાથે બાંગ્લાદેશની સામે રનનું લક્ષ્ય આપ્યું છે. ભારતે ટોસ જીત્યો હતો અને પહેલાં બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. બાંગ્લાદેશની સાથે હવે ભારતે મજબૂત ફિલ્ડીંગ સાથે ઉતરવાનું રહેશે. ભારતના બોલરો પર આ મેચની જીતનો આધાર રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

વિશ્વ કપ 2019: બાંગ્લાદેશની સામે ભારતીય ટીમે ફટકાર્યા 314 રન, રોહિત શર્માની શાનદાર સદી
| Updated on: Jul 02, 2019 | 2:00 PM
Share

ભારતીય ટીમે 50 ઓવરના અંત વિકેટ ગુમાવીને રન કર્યા છે. આ રનની સાથે બાંગ્લાદેશની સામે રનનું લક્ષ્ય આપ્યું છે. ભારતે ટોસ જીત્યો હતો અને પહેલાં બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. બાંગ્લાદેશની સાથે હવે ભારતે મજબૂત ફિલ્ડીંગ સાથે ઉતરવાનું રહેશે. ભારતના બોલરો પર આ મેચની જીતનો આધાર રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો ભારતના ખેલાડીઓની વાત કરવામાં આવે તો ઋષભ પંતે 41 બોલમાં 48 રન ફટકાર્યા છે. વિરાટ કોહલીએ પણ 27 બોલમાં 26 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા ભારતીય ટીમને કોઈપણ રન આપ્યા વિના જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  VIDEO: ગુજરાતના આ વિસ્તારમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી, જાણો કેવી રહેશે વરસાદની સ્થિતિ

લોકેશ રાહુલની વાત કરીએ તો તેણે ભારતીય ટીમમાં રંગ રાખ્યો હતો. તેમણે 92 બોલમાં 77 રન કર્યા હતા. રોહિત શર્માએ પણ ભારતને આ લક્ષ્ય સુધી પહોંચવા મોટું યોગદાન આપ્યું હતું. તેમણે 92 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 104 ફટકારીને સદી કરી હતી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
g clip-path="url(#clip0_868_265)">