મોદીના જિગરી દોસ્તથી જાની દુશ્મન બનેલા તોગડિયાનો મોદી વિશે સૌથી મોટો ખુલાસો ! જાણવા માટે CLICK કરો

વિશ્વ હિન્દૂ પરિષદ્ (વિહિપ)ના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચા વેચવા અંગેના ઇતિહાસ પર ટિપ્પણી કરી છે. વિહિપથી અલગ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ્ (એએચપી) બનાવનાર તોગડિયાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું, ‘નરેન્દ્ર મોદી સાથે મારી મિત્રતા 43 વર્ષો સુધી રહી, પરંતુ મેં મોદીને ક્યારેય ચાય વેચતા ન જોયાં. […]

મોદીના જિગરી દોસ્તથી જાની દુશ્મન બનેલા તોગડિયાનો મોદી વિશે સૌથી મોટો ખુલાસો ! જાણવા માટે CLICK કરો
Follow Us:
| Updated on: Jan 22, 2019 | 1:18 PM

વિશ્વ હિન્દૂ પરિષદ્ (વિહિપ)ના પૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચા વેચવા અંગેના ઇતિહાસ પર ટિપ્પણી કરી છે.

વિહિપથી અલગ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ્ (એએચપી) બનાવનાર તોગડિયાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું, ‘નરેન્દ્ર મોદી સાથે મારી મિત્રતા 43 વર્ષો સુધી રહી, પરંતુ મેં મોદીને ક્યારેય ચાય વેચતા ન જોયાં. નરેન્દ્ર મોદી ચા વેચનારની છબિ બનાવી પ્રજાની સહાનુભૂતિ મેળવવા માંગે છે.’

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પણ વાંચો : ‘BATH TUB’માં શ્રીદેવીના થયેલા મોત પર બની રહી છે ફિલ્મ, જાણો કોણ બનશે શ્રીદેવી ? જુઓ TEASER

તોગડિયાએ રામ મંદિર વિશે કહ્યું કે પીએમ મોદી પોતે કહી ચુક્યા છે કે તેમની સરકાર વટહુકમ નહીં લાવે. હવે તો આરએસએસ નેતા ભૈયાજી જોશીએ પણ કહી દિધું કે આગામી પાંચ વર્ષ સુધી રામ મંદિર નહીં બનાવવામાં આવે. તોગડિયાએ આરોપ લગાવ્યો કે ભાજપ અને સંઘે 125 કરોડ ભારતીયોને અંધારામાં રાખ્યા, પણ હવે દેશનો હિન્દુ જાગી ગયો છે.

આ પણ વાંચો : ચૂંટણી તૈયારીઓ છોડી ‘બૅંડ બાજા બારાત’ની તૈયારીમાં વ્યસ્ત થયો હાર્દિક, માંડવો બંધાયો, 26 જાન્યુઆરીએ ગણેશ પૂજન અને પીઠી : જુઓ VIDEO

પ્રવીણ તોગડિયાએ 9 ફેબ્રુઆરીએ એક નવો રાજકીય પક્ષ રચવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે તેઓ 9 ફેબ્રુઆરીએ પોતાના નવા પક્ષની જાહેરાત દિલ્હીમાં કરશે અને તેમનો પક્ષ ચૂંટણી જીતશે કે બીજા જ દિવસથી રામ મંદિર નિર્માણ શરુ થઈ જશે.

[yop_poll id=744]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">