અમરેલીઃ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેના અધુરા કામનો મુદ્દો, TV9ના અહેવાલની હાઇવે ઓથોરિટીએ લીધી નોંધ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અધુરા કામના મુદ્દે ટીવી નાઇનના અહેવાલની હાઇવે ઓથોરિટીએ નોંધ લીધી. ડાયરેક્ટર અંબરીશ માનકરે વિવિધ ગામોના સરપંચો સાથે મુલાકાત કરી ચર્ચા બાદ અધૂરા કામ પૂર્ણ કરવાની ખાતરી આપી. નાગેશ્રી ટોલટેક્ષ શરૂ કરાતા આસપાસના ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. ટીવી નાઇન દ્વારા ગ્રામજનોના રોષને વાચા આપાઇ હતી અને ફરી એકવાર ટીવી નાઇનનો અહેવાલ અસરદાર […]
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અધુરા કામના મુદ્દે ટીવી નાઇનના અહેવાલની હાઇવે ઓથોરિટીએ નોંધ લીધી. ડાયરેક્ટર અંબરીશ માનકરે વિવિધ ગામોના સરપંચો સાથે મુલાકાત કરી ચર્ચા બાદ અધૂરા કામ પૂર્ણ કરવાની ખાતરી આપી. નાગેશ્રી ટોલટેક્ષ શરૂ કરાતા આસપાસના ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. ટીવી નાઇન દ્વારા ગ્રામજનોના રોષને વાચા આપાઇ હતી અને ફરી એકવાર ટીવી નાઇનનો અહેવાલ અસરદાર સાબિત થયો.
આ પણ વાંચો: દિવાળીનો તહેવાર.. મોંઘવારીનો માર! ફરસાણના ભાવોમાં ધરખમ વધારો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો