રાજસ્થાનમાં બાળકોના મોત બાદ ગુજરાતમાં પણ બાળમૃત્યુને રાજકારણ, વિપક્ષે કર્યા સરકાર પર આક્ષેપ

રાજસ્થાનના કોટામાં બાળકોના મોત પર શરૂ થઈ રહેલું રાજકારણ હજુ પુરુ નથી થયું. ત્યારે ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટમાં બાળકોના મોત પર આરોગ્ય વિભાગ અને સરકાર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. વિપક્ષ સરકાર સામે આક્રમક થઈ ગયો છે. તો બીજી તરફ સરકાર બચાવ કરવાની સાથે વિપક્ષ સામે પણ શબ્દબાણ ચલાવી રહી છે. આ પણ વાંચોઃ […]

રાજસ્થાનમાં બાળકોના મોત બાદ ગુજરાતમાં પણ બાળમૃત્યુને રાજકારણ, વિપક્ષે કર્યા સરકાર પર આક્ષેપ
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 1:33 PM

રાજસ્થાનના કોટામાં બાળકોના મોત પર શરૂ થઈ રહેલું રાજકારણ હજુ પુરુ નથી થયું. ત્યારે ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટમાં બાળકોના મોત પર આરોગ્ય વિભાગ અને સરકાર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. વિપક્ષ સરકાર સામે આક્રમક થઈ ગયો છે. તો બીજી તરફ સરકાર બચાવ કરવાની સાથે વિપક્ષ સામે પણ શબ્દબાણ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈ સરકારનો દાવો, બાળમૃત્યુ દર 25 કરતા પણ નીચે

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુખ્યપ્રધાન ગંભીરતાથી આ મામલે તપાસની ખાતરી આપી રહ્યા છે. તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાને બાળ મૃત્યુદર ઘટવાની સાથે કોંગ્રેસ શાસિત રાજ્યોના બાળમૃત્યુ દર સાથે સરખામણી કરીને, કોંગ્રેસેના સવાલો સામે વળતા સવાલો ઉભા કર્યા છે. જો કે, આ રાજનીતિ વચ્ચે બાળકોના મોત થઈ રહ્યા છે, તે હકીકત છે.. અને તેની સામે આરોગ્ય વિભાગે અસરકારક પગલાં ભરવા જ પડે, તેવી સ્થિતિ ઉભી થઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
g clip-path="url(#clip0_868_265)">