VIDEO: દ્રોણેશ્વર મહાદેવના મંદિરે મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ, મંદિરમાં છુપાયા છે અનેક રહસ્યો

ગીર સોમનાથમાં આવેલા દ્રોણેશ્વર મહાદેવના દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી છે. આ મંદીર ગીરગઢડા ડેમ અને નદીના સંગમ પર આવેલ છે, જ્યાં બારેમાસ નંદીના મુખમાંથી જળાભિષેક થાય છે અને નંદીના મુખમાં પાણી ક્યાંથી આવે છે તેના વિશે આજ સુધી જાણ થઇ નથી. અહિ આવનારા તમામ શિવભક્તો માને છે કે અહિયા કુદરત દ્વારા શિવજી પર […]

VIDEO: દ્રોણેશ્વર મહાદેવના મંદિરે મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ, મંદિરમાં છુપાયા છે અનેક રહસ્યો
Follow Us:
| Updated on: Aug 24, 2019 | 10:53 AM

ગીર સોમનાથમાં આવેલા દ્રોણેશ્વર મહાદેવના દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી છે. આ મંદીર ગીરગઢડા ડેમ અને નદીના સંગમ પર આવેલ છે, જ્યાં બારેમાસ નંદીના મુખમાંથી જળાભિષેક થાય છે અને નંદીના મુખમાં પાણી ક્યાંથી આવે છે તેના વિશે આજ સુધી જાણ થઇ નથી. અહિ આવનારા તમામ શિવભક્તો માને છે કે અહિયા કુદરત દ્વારા શિવજી પર પાણીની ધાર થાય છે અને ભક્તોની તમામ મનોકામના પુર્ણ થાય છે. ભક્તો આવા નિર્દોષ ભક્તિભાવ સાથે ભગવાન શિવની પુજા કરે છે અને પોતાના દુખ દર્દ દુર કરવા પ્રાથના કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ભગવાન શ્રીનાથજીને હથિયારો અને વાજિંત્રો સાથે ગાર્ડ ઓફ ઓનર, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">