ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠકમાં ખેડૂતોની સમસ્યા અને પાકવીમા અંગે પણ થશે ચર્ચા
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મળનારી આજની કેબિનેટ બેઠકમાં ખેડૂતોનો મુદ્દો મહત્વનો રહેશે. પાકવીમા મુદ્દે રાજ્ય સરકાર મહત્વની ચર્ચા કરશે. પાકવીમા કંપનીની કામગીરી અને સર્વેનો રિપોર્ટ માગવામાં આવશે. આ પણ વાંચોઃ દેશનો સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ લોન્ચ કરીને ઈસરોએ રચ્યો ઈતિહાસ Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , […]
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મળનારી આજની કેબિનેટ બેઠકમાં ખેડૂતોનો મુદ્દો મહત્વનો રહેશે. પાકવીમા મુદ્દે રાજ્ય સરકાર મહત્વની ચર્ચા કરશે. પાકવીમા કંપનીની કામગીરી અને સર્વેનો રિપોર્ટ માગવામાં આવશે.
આ પણ વાંચોઃ દેશનો સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ લોન્ચ કરીને ઈસરોએ રચ્યો ઈતિહાસ
રાહત પેકેજ તથા વિશેષ પેકેજના અમલીકરણ અંગે પણ ચર્ચા થશે. જેમાં ખેડૂતોના હિતમાં કોઈ મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. તો મગફળી ખરીદી અંગે પણ મુખ્યપ્રધાન વિગતો મેળવશે. તો વિધાનસભા સત્રમાં વિપક્ષના સવાલોના જવાબ આપવા અંગેની તૈયારી કરાશે. આ સિવાય પ્રજાલક્ષી અન્ય મુદ્દાઓની પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો