સુરતમાં 4 વર્ષથી મકાનની દિવાલમાં ચણી હતી લાશ, પોલીસે દિવાલ તોડી લાશને બહાર કાઢવાની શરુ કરી કામગીરી
સુરતના પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષ પહેલા થયેલી હત્યામાં લાશને દિવાલમાં ચણી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાંડેસરા વિસ્તારમાં થયેલી હત્યાના મામલામાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરાતા આરોપીએ કબૂલ્યુ હતું કે, તેણે એક વ્યક્તિની હત્યા કરીને લાશને મકાનની દિવાલમાં ચણી દીધી હતી. હાલ આ સમગ્ર મામલે […]
સુરતના પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષ પહેલા થયેલી હત્યામાં લાશને દિવાલમાં ચણી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાંડેસરા વિસ્તારમાં થયેલી હત્યાના મામલામાં પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરાતા આરોપીએ કબૂલ્યુ હતું કે, તેણે એક વ્યક્તિની હત્યા કરીને લાશને મકાનની દિવાલમાં ચણી દીધી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા દિવાલમાં ચણેલી લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો