ભારતમાં કોરોના વાઈરસના 415 કેસ કન્ફર્મ, દુનિયામાં 14 હજારથી વધારે લોકોના મોત
કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં 14600થી વધારે મોત થયા છે. ઈટલીમાં દરરોજ 600થી વધારે મોત થઈ રહી છે અને દુનિયામાં સૌથી વધારે ઈટલીમાં થઈ રહી છે. ઈટલીમાં 5476 લોકોના મોત થયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ […]
કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં 14600થી વધારે મોત થયા છે. ઈટલીમાં દરરોજ 600થી વધારે મોત થઈ રહી છે અને દુનિયામાં સૌથી વધારે ઈટલીમાં થઈ રહી છે. ઈટલીમાં 5476 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગૂ
ભારતમાં કોરોના વાઈરસના કુલ 415 કન્ફર્મ કેસ નોંધાયા છે. જ્યારે કુલ 7 લોકોના મોત થયા છે. ઈરાનમાં 127 લોકોના મોત થયા છે. એપિડેમિક એક્ટ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે અને દેશના 76 જિલ્લામાં લોકડાઉન ઉભું કરવામાં આવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગુજરાતમાં પણ કોરોના વાઈરસના કેસ 6 જિલ્લામાં સામે આવ્યા છે. જેને પણ લોકડાઉન જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યા છે. રાજકોટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા અને કચ્છમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. આમ આ વિસ્તારમાં લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]