કોરોના વાઈરસના લીધે અમદાવાદમાં થયું પ્રથમ મોત, ગુજરાતમાં મૃત્યુઆંક 2 થયો
કોરોનાના કારણે અમદાવાદમાં પ્રથમ દર્દીનું મોત થયું છે. સુરત બાદ ગુજરાતમાં અમદાવાદના એક દર્દીનું મોત થયું છે. આમ રાજ્યમાં કોરોનાએ બીજા વ્યક્તિનો ભોગ લીધો છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના બે દર્દીઓના મોત નીપજ્યા છે. મૃતક 22 માર્ચથી સિવિલ હોલ્પિટલમાં સારવાર હેઠળ હતા. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે […]
કોરોનાના કારણે અમદાવાદમાં પ્રથમ દર્દીનું મોત થયું છે. સુરત બાદ ગુજરાતમાં અમદાવાદના એક દર્દીનું મોત થયું છે. આમ રાજ્યમાં કોરોનાએ બીજા વ્યક્તિનો ભોગ લીધો છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના બે દર્દીઓના મોત નીપજ્યા છે. મૃતક 22 માર્ચથી સિવિલ હોલ્પિટલમાં સારવાર હેઠળ હતા.
આ પણ વાંચો : શું કોરોના વાઈરસ હવાથી ફેલાય છે? જાણો WHOના ડૉક્ટરનો જવાબ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો