કોરોના વેક્સિનની કાગડોળે રાહ, કોરોના વેક્સિનને લઇને સાબરકાંઠાના લોકો શું વિચારે છે ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ કોરોના રસીની કાગડોળે રાહ જોવાઈ રહી છે. 2020નું આખુ વર્ષ લોકોએ કોરોનાના ભયના ઓથાર હેઠળ ગુજાર્યું છે. ત્યારે હવે રસીની જાહેરાત બાદ લોકોમાં એક નવી આશા જાગી છે. સાબરકાંઠાના લોકો કોરોનાની રસીને લઈને શું વિચારી રહ્યા છે તેમનો મત સાંભળો. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા બાદ કોરોના રસીની કાગડોળે રાહ જોવાઈ રહી છે. 2020નું આખુ વર્ષ લોકોએ કોરોનાના ભયના ઓથાર હેઠળ ગુજાર્યું છે. ત્યારે હવે રસીની જાહેરાત બાદ લોકોમાં એક નવી આશા જાગી છે. સાબરકાંઠાના લોકો કોરોનાની રસીને લઈને શું વિચારી રહ્યા છે તેમનો મત સાંભળો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો