અમદાવાદ: કોંગ્રેસનો આંતરિક કલેહ સપાટી પર, વિપક્ષના નેતા દિનેશ શર્માનું રાજીનામુ

પેટાચૂંટણીના જંગ વચ્ચે કોંગ્રેસનો આંતરિક કકળાટ સપાટી પર આવ્યો છે અને એ.એમ.સીના વિપક્ષના નેતા દિનેશ શર્માએ વિપક્ષના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. રાજીનામુ આપ્યા બાદ દિનેશ શર્માએ જણાવ્યું કે, તેઓએ પક્ષ હિતમાં પોતાનુ રાજીનામુ ધર્યું છે. અંદરખાને ચાલતી ચર્ચા અનુસાર કોંગ્રેસના જ બે ધારાસભ્યો દિનેશ શર્માને વિપક્ષના પદેથી હટાવવા માગતા હતા અને તેઓએ આ […]

અમદાવાદ: કોંગ્રેસનો આંતરિક કલેહ સપાટી પર, વિપક્ષના નેતા દિનેશ શર્માનું રાજીનામુ
Follow Us:
| Updated on: Oct 19, 2020 | 7:11 PM

પેટાચૂંટણીના જંગ વચ્ચે કોંગ્રેસનો આંતરિક કકળાટ સપાટી પર આવ્યો છે અને એ.એમ.સીના વિપક્ષના નેતા દિનેશ શર્માએ વિપક્ષના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. રાજીનામુ આપ્યા બાદ દિનેશ શર્માએ જણાવ્યું કે, તેઓએ પક્ષ હિતમાં પોતાનુ રાજીનામુ ધર્યું છે. અંદરખાને ચાલતી ચર્ચા અનુસાર કોંગ્રેસના જ બે ધારાસભ્યો દિનેશ શર્માને વિપક્ષના પદેથી હટાવવા માગતા હતા અને તેઓએ આ અંગેની રજૂઆત પ્રદેશ કક્ષાએ પણ કરી હતી. આ ઉપરાંત વિપક્ષના નેતાનો કાર્યકાળ પર પૂર્ણ થવાને આરે હતો અને પાછલા 4 વર્ષથી તેઓ આ પદ પર હતા. આપને જાણીને નવાઇ લાગશે કે, થોડા સમય અગાઉ જ દિનેશ શર્માએ ટીવી9 પર કહ્યું હતું કે, તેમેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. દિનેશ શર્માના રાજીનામા બાદ કોંગ્રેસમાં આંતરિક કલેહ વકરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસનો કથિત તોડકાંડ, એસજી હાઇવે પર આવેલા કોલ સેન્ટરનો લાખોનો તોડ કર્યો હોવાનો આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">