અનામતની નવી જોગવાઈઓને લઈને રાજ્ય સરકાર મંથન કરશે, CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે
અનામતની નવી જોગવાઈઓને લઈને રાજ્ય સરકાર મંથન કરશે. હાલમાં જ અનામતને લઈને થઈ રહેલા વિરોધને જોતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને અનામતની જોગવાઈઓ અંગે ચર્ચા કરવા માટે પ્રધાનો સાથે મંથન કરશે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે […]
અનામતની નવી જોગવાઈઓને લઈને રાજ્ય સરકાર મંથન કરશે. હાલમાં જ અનામતને લઈને થઈ રહેલા વિરોધને જોતા રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને અનામતની જોગવાઈઓ અંગે ચર્ચા કરવા માટે પ્રધાનો સાથે મંથન કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મુખ્યપ્રધાન નિવાસસ્થાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. આ બેઠકમાં એસસી, એસટી, ઓબીસી અને જનરલ કેટેગરીમાં આવતાં કેબિનેટ પ્રધાનો હાજર રહેશે.
આ બેઠકમાં 10 ટકા ઈબીસી અનામત મુદ્દે નવા અને જૂના પરિપત્ર અંગે ચર્ચા કરાશે. સાથે જ હાઈકોર્ટના ચુકાદા અને અનામતને લઈને થઈ રહેલા વિરોધ અંગે પણ મંથન કરાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો