સાવધાન ઈન્ડિયા! કોરોના વાઈરસને લઈને સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

ભારત સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને એડવાઝરી જાહેર કરેલ છે તેની વિગતો જાણીએ. 1. તા.03-03-2020 પહેલા ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોને આપવામાં આવેલ વિઝા પર જો ભારતનો પ્રવાસ કરવામાં આવેલ ન હોય તો તેઓના જૂના વિઝા કેન્સલ થશે અમે તેઓએ ફરીથી વિઝા લેવા પડશે. 2. તા.05-02-2020 પહેલા ચીનના નાગરિકોને આપવામાં આવેલ વિઝા પર […]

સાવધાન ઈન્ડિયા! કોરોના વાઈરસને લઈને સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
Follow Us:
| Updated on: Mar 04, 2020 | 9:22 AM

ભારત સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને એડવાઝરી જાહેર કરેલ છે તેની વિગતો જાણીએ.

1. તા.03-03-2020 પહેલા ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોને આપવામાં આવેલ વિઝા પર જો ભારતનો પ્રવાસ કરવામાં આવેલ ન હોય તો તેઓના જૂના વિઝા કેન્સલ થશે અમે તેઓએ ફરીથી વિઝા લેવા પડશે.

2. તા.05-02-2020 પહેલા ચીનના નાગરિકોને આપવામાં આવેલ વિઝા પર જો ભારતનો પ્રવાસ કરવામાં આવેલ ન હોય તો તેઓના જૂના વિઝા કેન્સલ થશે અમે તેઓએ ફરીથી વિઝા લેવા પડશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

3. તા.01-02-2020 પહેલા ચીન, ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોને આપવામાં આવેલ વિઝા પર જો ભારતનો પ્રવાસ કરવામાં આવેલ ન હોય તો તેઓના જૂના વિઝા કેન્સલ થશે અમે તેઓએ ફરીથી વિઝા લેવા પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

4. બધી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના પ્રવાસીઓ કે જે ભારતમાં પ્રવેશ કરશે તેમને સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ અને ટ્રાવેલ હિસ્ટ્રી હેલ્થ અધિકારી અને ઇમિગ્રેશન અધિકારીને આપવી પડશે.

5. જે પ્રવાસીઓ ડાઇરેક્ટ કે ઇનડાઇરેક્ટ ચીન, ઈટલી, ઈરાન, દક્ષિણ કોરિયા, જાપાન, હોંગકોંગ, મકાઉ, વિએતનામ, મલેશીયા, ઇંડોનેશિયા, નેપાળ, થાઈલેન્ડ, સિંગાપોર અને તાઈવાનથી ભારતમાં પ્રવેશ કરશે તેઓએ મેડિકલ ચેક-અપ ફરજીયાત કરાવવું પડશે.

6. ભારતીય નાગરીકોને અપીલ છે કે ચીન, ઈટલી, ઈરાન અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ ન કરવો. આ ઉપરાંત કોરોના વાઈરસથી પ્રભાવિત અન્ય દેશોનો પણ પ્રવાસ ન કરવા સૂચન છે.

શું કરવું:

1. વ્યક્તિગત સ્વચ્છતાનું અવલોકન કરવું

2. વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ

3. શરદી-ઉધરસ હોય તો મો પર માસ્ક પહેરવું જોઈએ

4. જ્યારે હાથ ગંદા દેખાતા હોય ત્યારે વહેતા પાણીમાં સાબુથી હાથ ધોવા જોઈએ

5. ટીશ્યુ પેપેરનો ઉપયોગ કર્યા બાદ તેને બંધ કચરાપેટીમાં ફેંકવું જોઈએ

6. તબિયત નાદુરસ્ત જણાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટઃ બિગ બજારમાં મળે છે સડેલા શાકભાજી અને ફ્રૂટ!

શું ન કરવું:

1. શરદી અને તાવ હોય તો તે વ્યક્તિએ અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળવું

2. જાહેરમાં થૂંકવું નહી

3. પાલતું પશુ-પક્ષી કે પ્રાણીઓ સાથે વધારે સંપર્કમાં ન રહો

4. ખોરાકમાં ઉપયોગમાં લેવાતા પશુ કે પ્રાણીઓના બજારમાં જવાનું ટાળો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">