BREAKING NEWS: ગોધરાકાંડ મુદ્દે PM મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ, વિધાનસભામાં રજૂ થયો રિપોર્ટ
17 વર્ષ પહેલા ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ મુદ્દે ગુજરાત વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં PM નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ મળી છે. તેમની સાથે અશોક ભટ્ટ અને ભરત બારોટને પણ ક્લિનચીટ મળી છે. તે સિવાય પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન સ્વ. હરેન પંડ્યાને પણ રિપોર્ટમાં ક્લિનચીટ મળી છે. Web Stories View more IPL 2024 : […]
17 વર્ષ પહેલા ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ મુદ્દે ગુજરાત વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં PM નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ મળી છે. તેમની સાથે અશોક ભટ્ટ અને ભરત બારોટને પણ ક્લિનચીટ મળી છે. તે સિવાય પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન સ્વ. હરેન પંડ્યાને પણ રિપોર્ટમાં ક્લિનચીટ મળી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગોધરાકાંડમાં કોઈ રાજકીય અધિકારી કે પોલીસની સંડોવણી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટેના તમામ પ્રયત્નો થયા હતા. ગોધરાકાંડમાં નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓની કોઈ ભૂમિકા નથી. ગોધરાકાંડના બાદના તોફાનો પૂર્વ આયોજિત નહતા.
તે સિવાય મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા માટે ગયા હતા તે આરોપો પણ ખોટા સાબિત થયા છે. તે સમયે જે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તે નિયમિત હતી. મોદી સરકારે તકેદારીના તમામ પગલાં લીધા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો