BREAKING NEWS: ગોધરાકાંડ મુદ્દે PM મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ, વિધાનસભામાં રજૂ થયો રિપોર્ટ

17 વર્ષ પહેલા ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ મુદ્દે ગુજરાત વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં PM નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ મળી છે. તેમની સાથે અશોક ભટ્ટ અને ભરત બારોટને પણ ક્લિનચીટ મળી છે. તે સિવાય પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન સ્વ. હરેન પંડ્યાને પણ રિપોર્ટમાં ક્લિનચીટ મળી છે. Web Stories View more IPL 2024 : […]

BREAKING NEWS: ગોધરાકાંડ મુદ્દે PM મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ, વિધાનસભામાં રજૂ થયો રિપોર્ટ
Follow Us:
| Updated on: Dec 11, 2019 | 6:52 AM

17 વર્ષ પહેલા ગુજરાતમાં થયેલા ગોધરાકાંડ મુદ્દે ગુજરાત વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં PM નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓને ક્લિનચીટ મળી છે. તેમની સાથે અશોક ભટ્ટ અને ભરત બારોટને પણ ક્લિનચીટ મળી છે. તે સિવાય પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન સ્વ. હરેન પંડ્યાને પણ રિપોર્ટમાં ક્લિનચીટ મળી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગોધરાકાંડમાં કોઈ રાજકીય અધિકારી કે પોલીસની સંડોવણી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટેના તમામ પ્રયત્નો થયા હતા. ગોધરાકાંડમાં નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓની કોઈ ભૂમિકા નથી. ગોધરાકાંડના બાદના તોફાનો પૂર્વ આયોજિત નહતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તે સિવાય મોદી ટ્રેનમાં પુરાવા નાશ કરવા માટે ગયા હતા તે આરોપો પણ ખોટા સાબિત થયા છે. તે સમયે જે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તે નિયમિત હતી. મોદી સરકારે તકેદારીના તમામ પગલાં લીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">