ભરૂચ પાલિકાનાં સત્તાધીશો માટે નાગોરીવાડ અળખામણુ, ગટરમાંથી ઉભરાયેલા પાણીથી રોગચાળો ફેલાવાની સંભાવના
ભરૂચમાં તંત્રની કામગીરી સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે. નાગોરીવાડના શેરપુરામાં ગટર સુવિધાને અભાવે દૂષિત પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે જેને પગલે સ્થાનિકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ છે, રહિશોનું કહેવું છે. ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા માટે તેમણે વખતો વખત તંત્ર સમક્ષ અને સ્થાનિક નેતાઓને ફરિયાદ કરી છે જોકે અધિકારીઓ એ.સી ચેમ્બરમાં અને […]
ભરૂચમાં તંત્રની કામગીરી સામે સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે. નાગોરીવાડના શેરપુરામાં ગટર સુવિધાને અભાવે દૂષિત પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે જેને પગલે સ્થાનિકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ છે, રહિશોનું કહેવું છે. ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા માટે તેમણે વખતો વખત તંત્ર સમક્ષ અને સ્થાનિક નેતાઓને ફરિયાદ કરી છે જોકે અધિકારીઓ એ.સી ચેમ્બરમાં અને નેતાઓ વાતોમાં મશગુલ રહે છે. આગામી દિવસોમાં તેમની સમસ્યાનું નિરાકરણ નહી આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી પણ મજબૂરી વશ ઉઠાવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો