AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ અને ગટરની સમસ્યાને લઈને અમરેલી રહ્યું આજે સજ્જડ બંધ!

અમરેલી શહેર આજે પોતાની જ સમસ્યાઓને લઈને જડબેસલાક બંધ રહ્યું હતું. શહેરમાં તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ જેવી સમસ્યાઓને લઈને લોકોએ બંધ પાળ્યો હતો. અમરેલી શહેરની દુર્દશાથી ત્રસ્ત અમરેલીના શહેરીજનો, ડોકટરો અને વેપારીઓ દ્વારા અમરેલી બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જેનો શહેરીજનોએ જબ્બર પ્રતિસાદ આપ્યો અને ગામ સંપુર્ણ બંધ રહ્યું. આજે અમરેલી શહેર બચાવ અભિયાન નાગરીક સમિતી […]

તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ અને ગટરની સમસ્યાને લઈને અમરેલી રહ્યું આજે સજ્જડ બંધ!
Follow Us:
Mahendra Bagda
| Edited By: | Updated on: Feb 08, 2019 | 3:11 PM

અમરેલી શહેર આજે પોતાની જ સમસ્યાઓને લઈને જડબેસલાક બંધ રહ્યું હતું. શહેરમાં તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ જેવી સમસ્યાઓને લઈને લોકોએ બંધ પાળ્યો હતો.

અમરેલી શહેરની દુર્દશાથી ત્રસ્ત અમરેલીના શહેરીજનો, ડોકટરો અને વેપારીઓ દ્વારા અમરેલી બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જેનો શહેરીજનોએ જબ્બર પ્રતિસાદ આપ્યો અને ગામ સંપુર્ણ બંધ રહ્યું. આજે અમરેલી શહેર બચાવ અભિયાન નાગરીક સમિતી દ્વારા શહેરના માર્ગો પર રેલી કાઢી અમરેલીના તુટેલા રસ્તાઓ, ખાડાઓ અને અરાજકતા દુર કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

TV9 Gujarati

કરિશ્મા કપૂરના પરિવાર વિશે જાણો
વિજય રૂપાણીના પરિવારમાં કોણ કોણ છે જાણો
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025

અમરેલી શહેરમાં ભુગર્ભ ગટર યોજનાના કામ અંતર્ગત લગભગ એક વર્ષથી અમરેલીમાં આડેધડ કામ કાજ ચાલી રરહ્યું છે. ઠેર ઠેર ખોદકામ અને કોઈપણ નિતીનિયમ અને આયોજન વગર કરવામાં આવતા ખોદકામથી પ્રજા હેરાન થઈ ગઈ છે. વધુમાં શહેરના લોકોનુ આરોગ્ય પણ જોખમમાં આવી રહ્યું છે. સતત ઉડતી ધુળના કારણે લોકોને અનેક બિમારીઓનો સામનો કરવો પડે છે. અમરેલી શહેર બચાવ આંદોલનના મુખ્ય સંયોજક ડો. ભરત કાનાબારે આ રેલીનુ આયોજન કરેલુ અને તેમના નેજા હેઠળ એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

આ આંદોલનમાં તમામ નાના મોટા વેપારીઓ, રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ એક નાગરીક તરીકે આ રેલીમાં જોડાયા હતા. જો કે અમરેલીના અધિક કલેક્ટર બી.એમ. પાંડોરએ જવાબ આપ્યો કે  બાબતેની રજુઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડી દેવામાં આવશે. આ આંદોલનની વિશેષતા એ રહી કે આમાં રાજકીય નેતાઓ કરતા ડોકટરો અને સામાન્ય વેપારીઓ આંદોલનમાં અગ્રસેર રહ્યાં. મોટાભાગના તબીબો પોતાના દવાખાના બંધ રાખીને આ રેલીમાં જોડાયાં હતાં.

[yop_poll id=1222]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
22 વર્ષિય પાયલ લંડન જવા માટે પહેલી વાર પ્લેનમાં બેઠી અને કાળ ભરખી ગયો
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
વડોદરા: પુત્રને ગુમાવનાર પિતાની આંખમાંથી સુકાઈ નથી રહ્યા આંસુ- Video
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
જ્યાં વિમાન તુટી પડ્યું હતુ ત્યાં તાપમાન 700 થી 1000 ડિગ્રીએ પહોચ્યું
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દીકરાને બચાવવા માતાએ લગાવી મોતની દોડ, અગનગોળામાં ગંભીર રીતે દાઝી માતા
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
દિવનો વિશ્વાસ ભાલિયા પ્લેન ક્રેશમાં બચી ગયો, તેના ભાઈ અજયનુ થયું મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
સ્ટુડન્ટ વિઝા પર લંડન જતી હિંમતનગરની યુવતીનું પ્લેન ક્રેશમાં મોત
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
ટ્રાફિકે બચાવ્યો ભરુચની યુવતીનો જીવ
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
80થી 90 તોલા સોનાના દાગીના..રોકડ રકમ ! કાટમાળમાંથી શું શું મળ્યું?
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
પ્લેન ક્રેશમાં સૈયદ પરિવારના 4 સભ્યનું મોત
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
દિવંગત પૂર્વ CM વિજય રુપાણીના પત્ની અંજલી રુપાણીનું હૈયાફાટ રુદન
g clip-path="url(#clip0_868_265)">